________________
પ્રાચીનજૈનલેખસંગ્રહ,
(૨૨
રણુંજય પર્વત
કુટુંબ સમેત, એજ આચાર્ય દયના સદુપદેશથી, શાંતિનાથની દેવકુરિક કરાવી.
આ લેબ, ડેટા મંદિરની ઉત્તર તરફની દિવાલની સામે એને અને ઉપરના લેબવાળી દેરીની પશ્ચિમ તરફની દેરીના ઓટલાના વિબા ખૂણામાં ૯ પકિનમાં કેત છે. મિનિ નં. ૬-૭ પ્રા. ગાંધાર નિવાસી શ્રીમાળી જ્ઞાતીય કરી દેવા (સ્ત્રી બાદ કમલાઈ) ના પુત્ર પરી મૂંથી (મુળા?); તથા ગુજરાતીય સ્ત્રી શ્રીક ( સ્ત્રી બાઈ અમરી) ના પુત્રી હંસરાજ; આ બને મળી કાવુંજય ઉપર. આચાર્ય શ્રીવિદાનસૂરિ અને હીરવિજયસૂરિના સદુપદેશાશી, આદિનાથની દેવકુલિકા બનાવી.
નંબર ૮ થી ૧૦ સુધીના લેખે એકજ કાલના છે. નં. ૭ ને લેબ અમદાબાદનિવાસીને અને બાકીના ગારનિવાસીન છે. એ વ તાકચ્છના પ્રતાપી આચાર્ય વિજયરારિ પિતાના પ્રભાવક શિષ્ય શ્રીહીરવિજયરિ સાથે શત્રુંજય ઉપર યાત્રા આવ્યા હતા. ઘણું કરીને વિજયદાન રિની શત્રુની આ છેલ્લી યાત્રા હતી. કારણ કે તેઓ શયથી વિષ્કાર કરી ઉત્તર ગુજરાતમાં હતા અને સંવત ૧દરર માં પાટઇની પાસે આવેલા વટપલી (વલી) ગામમાં સ્વર્ગસ્થ યા કુતા. નં. પ મા વાળા નિવાસી શા. રામજીના આ મંદિરનો ઉલ્લેબ, વિટારિના પ્રચંડ શિષ્ય શ્રી ધર્મસાગરજીએ પિતાની વાવેરી (અગર તપગપટ્ટાવલી) માં પણ કરે છે.
तथा यदुपदापनायणगान्धारीय सा० रामजी, अहमदाबादसत सं० कुंअरजी प्रभृतिभिः श्रीशत्रुजये चतुमुन्नाष्टापदाविप्रासादा देवकुજિકાસ્ત્ર પિતા !” . .
એજ પતિઓને અનુવાદ, સંઘવી ફરજદાર કવિએ “હીરરિશમાં પણ કરે છે.
કરી ” એ સંસ્કૃત “પરીરિક'નું ટૂંકું રૂપ છે. કારમાં જે “પા ” શા “પરબ” કહેવાય છે તેને ખરા હિંડો છે. -