________________
ઉપરના લે. નં. ૫-૮]
(૨૧)
અવલોકન,
------------~------
--------------
વિનાયક?) ના ચુત મહુ. ગલા (સ્ત્રી માઈ) ના ચુત મોં. વરદાસે
કુટુંબ સાથે, શત્રુ ઉપર શ્રી આદિનાથની દેવકુલિકા, આચાર્ય શ્રી વિદાન અને વિહરના શુભેપદેશથી કરાવી.
'. આ લેબ, મુખ્ય મંદિરના ઉત્તર તરફના દ્વારની સામેની દિવા
લની ડાબી બાજુએ આવેલી દેવકુલિકામાં, છ પતિમાં, કતરેલા છે. મિતિ સં. ૧૯૨૦, વૈશાખ સુદી ૨. ઉક્ત આચાર્યદયના સદુપદેશથી ગાંધાર નિવાસી પિારવાડ + 2 પરબતના પુત્ર વ્યા ફાકાના પુત્ર વ...આ (મધ્યને અક્ષર ટુટી ગયેલ છે) એ, પિતાના કુટુંબ સાથે શત્રુજ્ય ઉપર આ દેવકુલિકા કરાવી.
આ લેખ, મુખ્ય મંદિરના ઉત્તર કારની પશ્ચિમે, જમણી બાજુએ આવેલી દેવકુલિકામાં, ૮ પંક્તિમાં કેતલે છે. મિતિ સં. ૧૯૨૦ વિશાખ સુદી ૧૫. ઉપર્યુકત નગર અને જાતિના બે સમરીઆએ, પિતાની ભાર્યા ભેલુ અને પુત્રિઓ બાઈવેરથાઈ તથા બાઈકીબાઈ આદિ
લેવામાં આવે છે. આના સંબંધમાં, પ્રસિદ્ધ ઇતિહાસ શ્રીયુત ગૌરીશંકર, હિરાચંદ ઝા પિતાના “પીરાવ તિરા” નામક પુસ્તકમાં (પૃ. ૧૮ ની પાદ ટીકામાં ) આ પ્રમાણે લખે છે. “ ( કેટલાક ) લેબોમાં નામની પૂર્વે “મહં. ' લખેલું મળે છે, જે “ મહત્તમ ” ના પ્રાકૃત રૂપ “ મહેત” નું સંક્ષિપ્ત રૂપ હોવું જોઈએ. “મહત્તમ” ( મહંત ) એ એક પ્રકારનો ઈલકાબ હવાને અનુમાન થાય છે જે પ્રાચીનકાલમાં મંત્રિો ( પ્રધાને) આદિને આપવામાં આવતું હશે. રાજપૂતાનામાં હજુ સુધી કેટલાએ મહાજન ( મહાજને ઘણાભાગે એવા ગણાય છે પરંતુ માટેથરી વિગેરે બીજી જાતિમાં પણ એ શબ્દ પ્રવાહત થઈ શકે છે.) “ મૂતા ” અને ૧ મહતા ” કહેવાય છે, જેમના પૂર્વજોને એ ઈલ્કાબ મળ્યા હશે; અને પાછળથી વંશપરંપરાગત થઈ વંશના નામનું સુચક થઇ ગયો હશે. “મૃતા” અને “મહા ” એ બંને “મહત્તમ ” ( મહંત ) ના અપભ્રંશ હેવા જોઈએ.
+ “.” એ સંત “વહારી ” અગર “ વ્યાપારી' નું અપભ્રણ અને - સંક્ષિપ્ત રૂ૫ છે. “વોહરા” અગર “બેહરા” પણ એનાજ રૂપાન્તરો છે.