________________
પ્રાચીન નલેખસ‘મહુ,
( ૮ )
[ રાત્રુંજય પર્વત.
૨૫. જિનસિં સૃષ્ટિ જેમણે ૧૨૫૦૦૩૦૦ ( સપાદàાટી ) ના ચે' મત્રી કરમંચદ્ર પાસે દિને ઉત્સવ કરાવ્યે. જેએ કૉટન કાશ્મીર અને અન્ય દેશામાં કર્યાં, જેમણે અમ્મર સાહિને પ્રસન્ન કર્યાં, જળચરાના વધ એક વર્ષ સુધી બંધ કરાવ્યેા, શ્રીપુર, ગોલકુંડા ( ગેલકાંગણી, (ધઝની) વિગેરે દેશેામાં પ્રાણિદ્ધિ સા બંધ કરાવી, તથા જેમણે જઢાંગીરનૂરદી-મહમ્મદ પાસેથી ‘ યુગપ્રધાન’ તે ઇલ્કાબ મેળવ્યે.
*
૨૬. જિનરા જેમનાં મા આપ સાટુ ધ સી, અને ધારલદે હતાં, જે ખેાહિત્ય જાતના હતા, જેમણે અંબિકા પાસેથી વરદાન મેળવ્યું અને ધંધાણીપુરની એક જુની પ્રતિમા ઉપરની પ્રસ્તિ વાંચી. ન ૨૬ માં તેમને માટે બીજી મિતિ સ. ૧૬૮૨ ની છે.
અર્વાચીન લેખામાંઃ~~
જિનચન્દ્રસરિ, સંવત્ ૧૭૯૪૧૦ ( નં. ૩૯ ); જિનર્ણયૂરિય સંવત ૧૮૮૭ ( નં. ૬૦), સંવત ૧૮૮૮, સંવત્ ૧૮૯૧ ( નં. ૬૮ ), સ. ૧૮૪૨ ( ન, ૬૯ ); જિનમહેન્દ્રસુરિ, જિનહ સુરિના અનુગ, સવંત્ ૧૮૯૩ (નં. ૮), જે પિપ્પલીય શાખાના છે એમ કહેલું છે( નં. ૮૨૫૧૨ ) સંવત્ ૧૯૦૩ ( ન, ૮૮ ).
જિનસાભાગ્યસુરિ, જિનના અનુગ, સંવત્ ૧૯૧૦ (ન. ૧૬ ). જિનમુક્તિસૃષ્ટિ, સંવત્ ૧૯૨૨ ( નં. ૧૦૬). અર્વાચીન લેખા જણાવે છે કે ખરતરગના ઘણા ગુએઁ હતા અને આ બાબત સતે સુવિદિત છે. ૧૮૭૪ માં જેસલનીરમાં જિનમુક્તસૃષ્ટિને હું મળ્યા, અને બિકાનેરમાં હેમરિને પશુ મળ્યા. ભાજ સપ્રદાયના ત્રીન્ન યુગ પ્રધાનના શિષ્યે ૧૮૭૬ માં મને સુરતમાં મળવા આવ્યા હતા, તે વખતે તેમના ગુરૂ સુરત શું તે જતા હતા.
૭. ત. ૧૮-૩૦, ૨૩-૨૪ માં ′ અકબર સાહિ આગળ એમ છે.
૮. ન', ૧૮ પ્રમાણે શ્રીકારતીપુર, નં. ૧૯ પ્રમાણે શ્રીકાર-શ્રીપુર, ન. ૨૭ પ્રમાણે શ્રીપુર
>
૯ ન’. ૧૪–૨૦, ૨૩-૨૪, ૨૬ માં એજ પ્રમાણે છે.
૧૦ સ. ૧૮૩૩ માં ( કલેંટમાં ) જિનચંદ્ર ( નં. ૬૯ ) છે,
૧૧ કંટની યાદિ, ઇન્ડી ઍન્ટી. પુ, ૧૧, પૃ. ૨૪૫ માં આ પ્લે છે,
૧૨ ન, ૮૨-૮૫ માં જિનદેવના અનુગ જિનચંદ્રસૂરિ જીવતા હતા એવી ટીપ છે. પિપ્પલીઆ ખરતગચ્છ વિષે ઝુએ લૂંટ, ન. ૫૬.