________________
પ્રાચીન જેનલેખસંગ્રહ.
( ૧૦ ) .
શત્રુંજય પર્વત
હતા. નં. ૧૩ પ્રમાણે, તેઓ સં. ૧૬પર માં ભાદરવા સુદ ૧૦ ના દિવસે ઉન્નતદુર્ગમાં અન્નનો ત્યાગ કરી મરી ગયા, અને તેમની પાદુકાઓ તેજ વર્ષમાં માગે વદિ ૯ ને દિવસે, સોમવારે, સ્તંભતીર્થ ( ખંભાત ) ના દિકણે બનાવરાવી અને વિજયસેને તેમની પ્રતિષ્ઠા કરી. ' (૪) વિજ્યસેન (કટ, નં. ૫૯ ) ( પદ્ય ૨૫-૩૪ ). જેમને અકબરે લાલપુર ( લાહોર ) માં બોલાવ્યા હતા, અને જેમણે તેની પાસેથી ઘણું માન તથા એક ફરમાન મેળવ્યું, જેમાં ગાવધ, બળ તથા ભેંસની હિંસા, મરેલા મનુષ્યોની મિલકત જપ કરવાનું તથા લાઇના કેદીઓ પકડવાનું બંધ કરવામાં આવ્યું હતું. જેમણે ચેલી બેગમ (ચેલી વેગમ ) ના પુત્ર, રાજ, ના આવકારથી ગુજરાતમાં આવવાની મહેરબાની કરી. છેલ્લી મિતિ સંવત ૧૬પ૦. " (૫) વિજ્યદેવ ( કટ નં. ૧૦ ) નું નામ નં. રપ, સં. ૧૭,
નં. ૧, સં. ૧૬૯૬, નં. ૩, ૩૩, સં. ૧૭૧૦ માં આવે છે. આ લેખો ઉપરથી જણાય છે કે તેમણે પાકિસાટ જહાંગીર પાસેથી “મહાતપા નો ઈલકાબ મેળવ્યો. તેમના વારસવિસિંદુરિજે, કäટના કહેવા પ્રમાણે, તેમના પહે
લાંજ પંચત્વને પામે (સં. ૧૭૯) તેનું નામ નં. ર, સંવત ૧૧૦ * માં આવે છે. તેમાં એમ કહેવું છે કે સમ્રાટ નીર્થ તેમના ઉપદેશથી અર્પણ
કરવામાં આવ્યું હતું.' | * ( ૬ ) વિજયપ્રભ ( કટ નં. ૬૧) નું નામ નં. , સં. ૧૧,
માં આવે છે. તેમને “આચાર્ય' અને ઍરિના ટકા મળેલા છે, અને તેથી એમ લાગે છે કે તેઓ હંજુ સુધી મુખ્ય ગુરૂ નહિ હેય. વિજયદેવને અહીં ભટ્ટારક કહેલા છે; પણ આ કટની પટ્ટાવળીની વિરુદ્ધ છે, કારણ કે તેમાં વિયદેવનું મૃત્યુ સ. ૧૭૬૮ માં થયું એમ કહેવું છે. $
* *.
વાઘમાં સાદું શબ્દનાં અને બુલ" વાંચી દરવિજયરિને સાપ [Sapha] જાનનાં બતાવવાની હેરી અને સવા જેવીબુલ કરેલી છે–સંચાહક: • • • •
" તુ આ આખો પર ભૂલ ભરે છે. હકીકત એમ છે, કે, વિજયદેવએિ . પિતાની યાદે બેસવા માટે પ્રથમ વિજયસિંહને પદ આપું હતું, પરંતુ તેઓ થોડા સમય પછી સ્વસ્થ થઈ ગયેલા હોવાથી પછી વિશ્વનને રિપË આપવમાં, આવ્યું હāટે વિજયદેવરિને સ્વર્ગવાસ જે.સંવત ૧૭૯ માં લખ્યું છે તે પણ બેટો છે કારણ કે તેમને કાલ છે. ૧૧૩ માં થશે -રચર્ડ ' '