________________
વ્રતસ્થાપનાવસ્તુકારે વાતવ્યનિ' દ્વાર/પેટા દ્વારઃ “પઠિત' / ગાથા ૬૧૪-૧૫ રૂપ નવ ભેદો દ્વારા પકાયનું સમ્યગુ પાલન કરે, જેથી પકાયના આરંભનો પરિવાર વિશુદ્ધ બનવાથી તે સાધુનું સંયમજીવન નિરારંભ બને. ll૧૪મા
અવતરણિકા:
विपर्यये दोषमाह -
અવતરણિતાર્થ :
પૂર્વગાથામાં વડી દીક્ષાને યોગ્ય શેક્ષના ગુણો બતાવ્યા. હવે વિપર્યયમાં પૂર્વે બતાવેલા ગુણોના અભાવમાં, શિષ્યને વડી દીક્ષા આપનાર ગુરુને પ્રાપ્ત થતા દોષને કહે છે –
ગાથા :
अप्पत्ते अकहित्ता अणभिगयऽपरिच्छणे अ आणाई ।
दोसा जिणेहिं भणिआ तम्हा पत्तादुवट्ठावे ॥६१५॥ અન્વયાર્થ :
અપ્પ (પર્યાય દ્વારા) અપ્રાપ્ત હોતે છતે, મહત્તા નહીં કહીને શિષ્ય પર્યાય દ્વારા પ્રાપ્ત હોવા છતાં શિષ્યને કાયાદિ નહીં કહીને, મ=અને સfમાયરિઝot (ગુરુએ શિષ્યને કાયાદિ કહ્યા હોવા છતાં) અનભિગત અને અપરીક્ષણ હોતે છતે અર્થાત્ ગુરુએ કહેલ પકાયાદિ તત્ત્વને શિષ્ય સમજ્યો ન હોય, અને કદાચ સમજયો હોય તો પણ તે શિષ્યની ગુરુએ પરીક્ષા ન કરી હોય તો, તે શિષ્યની ઉપસ્થાપના કરતા ગુરુને) નિuોહિં જિન વડે ગાર્ડ વોલ =આજ્ઞાદિ આજ્ઞાભંગાદિ, દોષો મળી કહેવાયા છે; તહીં તે કારણથી પત્તા યુવા પ્રાપ્તાદિને ઉપસ્થાપે=પ્રાપ્તાદિ ગુણોવાળા શૈક્ષોનું વ્રતોમાં ઉપસ્થાપન કરે. ગાથાર્થ :
પર્યાય દ્વારા ઉચિત સૂત્ર પ્રાપ્ત કરેલ ન હોય, પર્યાય દ્વારા ઉચિત સૂત્ર પ્રાપ્ત કરેલ હોવા છતાં સૂત્રમાં વર્ણવાયેલ પટકાય વગેરેના ભેદરૂપ અર્થો શિષ્યને નહીં કહીને, કદાચ પાયાદિરૂપ અર્થો શિષ્યને કહી દીધા હોવા છતાં શિષ્ય તે ષટ્ટાયાદિ તત્ત્વને સમજી શક્યો ન હોય, અને કદાચ શિષ્ય તત્ત્વને સમજ્યો હોવા છતાં શિષ્ય પટકાયાદિ તત્ત્વ સમજ્યો છે કે નહીં? તેની ગુરુએ પરીક્ષા ન કરી હોય, તો તે શિષ્યની વ્રતસ્થાપના કરનાર ગરને આજ્ઞાભંગાદિ દોષો ભગવાન વડે કહેવાયેલા છે; તે કારણથી પૂર્વગાથામાં કહેવાયેલા પ્રાપ્તાદિ ગુણોથી યુક્ત શિષ્યોનું વ્રતોમાં ઉપસ્થાપન કરે. ટીકાઃ ___ अप्राप्ते पर्यायेण, अकथयित्वा कायादीन्, अनभिगताऽपरीक्षणयोश्चेति अनभिगततत्त्वेऽपरीक्षणे च तस्य सूत्रविधिना, आज्ञादयो दोषा जिनैर्भणिताः उपस्थापनां कुर्वत इति सामर्थ्याद् गम्यते, यस्मादेवं तस्मात् प्राप्तादीन् अनन्तरोदितगुणयुक्तान् उपस्थापयेदिति गाथार्थः ॥६१५॥ * “વાલારી"માં ‘મર' પદથી છ વ્રતો અને તે તે વ્રતોના અતિચારોનું ગ્રહણ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org