________________
४९
3
%
:::
अनुयोगचन्द्रिका टीका ५ श्रुतज्ञानस्वरूपनिरूपणम् परिषदुच्यते । अत्र परिषदि ये नरा भवन्ति, ते गुणसमृद्धा भवन्ति ।
__ यथा राजहंसा सजलदुग्धाद् जलं विहाय दुग्धमेव पिवन्ति, तथैव एते दोषान् विहाय गुणानेव गृह्णन्ति । एते हि धर्मधुराधागणे वृषभा इव उद्युक्ता भवन्ति । अत एव एते धीरपुरुषा उच्यन्ते, इति ज्ञायक-परिषत् ।
अथ-अज्ञायकपरिषत्स्वरूपमाह"जा होइ पगइमुद्धा मिगसावगसीहकुकुडगभूया।
रयणमिव असंठविया, सुहसंणप्पा गुण समिद्धा ॥१॥ छाया-या भवन्ति प्रकृतिमुग्धा मृगशावकसिंहकुक्कुटकभूता ।
रत्नमिवासंस्थापिता सुखसंज्ञाप्या गुणसमृद्धा ॥१॥
अयं भावः-या परिषत् प्रकृतिमुग्धा-प्रकृत्या-स्वभावेन मुग्धा भद्रभावसंपन्ना, मृगशावकसिंहकुक्कुटकभूताः-तव मृगशावकाः हरिणशिशवः, सिंहाः-सिंहऔर खोटे शास्त्रों को मानने वालों के मत में जिसे आग्रह नहीं होता है वह परिषत् ज्ञायक परिपत् है । ऐसी परिपत् गुणों में तत्पर और अगुणों से रहित होती हैं। इस परिपत् में जो मनुष्य होते हैं वे गुणसमृद्ध होते हैं । जैसे राज हंस जलसहितदुग्ध मेंसे जल का परित्याग कर दूध का ही पान करते हैं वैसे ही यह परिषत् दोषों को छोड कर गुणो को ही ग्रहण करती है। इस परिषद के सदस्यजन धर्म की धुरा को धारण करने में वृषभ की तरह सदा उद्योगशील रहा करते हैं। इसलिये ये धीर पुरुष कहलाते हैं । अज्ञायक परिषत् का स्वरूप इस प्रकार से है-"जा होइ पगइ महा" इत्यादि-जो परिषत् स्वभाव से भद्भावयुक्त होती है । तथा मृगशिशु, सिंहशिशु और कुक्कटशिशु के समान जिसके सद य सरल भाव वाले होते हैं-एवं जो खान से निकले हुए માનનારા લેકના મનમાં જેને બિલકુલ શ્રદ્ધા હોતી નથી એવી પરિષદને જ્ઞાયક પરિષદ કહે છે. એવી પરિષદ ગુણગ્રાહી અને અગુણોથી રહિત હોય છે. આ પરિષદમાં એકત્ર થયેલા મનુષ્યો ગુણસમૃદ્ધ હોય છે. જેવી રીતે રાજહંસ જલમિશ્રિત દૂધમાંથી દૂધને જ ગ્રહણ કરે છે અને જળને પરિત્યાગ કરે છે. તેમ આ પરિષદ પણ દેને પરિત્યાગ કરીને ગુણોને ગ્રહણ કરે છે. આ પરિષદના સભ્ય ધર્મની ધુરાને ધારણ કરવામાં વૃષભની જેમ સદા ઉદ્યોગશીલ રહે છે. તે કારણે તેમને ધીરૂ પુરૂષ માનવામાં આવે છે.
અજ્ઞાયક પરિષદનું સ્વરૂપ આ પ્રકારનું હોય છે—
"जा होइ पगइभद्दा" त्याह-रे ५२५४ना सन्यो स्वभावती अपेक्षा ભદ્રભાવ (સરલતા)થી યુકત હોય છે. જેના સભ્યો મૃગશિશુ સિંહશિશુ અને કુકડાના