Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयबोधिनी टीका प्र. पद १ सू.७ जीवादीनां वर्णादिना परस्परसंवेधः ९३ परिणया वि, लहुयफासपरिणया वि, सीयफासपरिणया वि, उसिणफासपरिणया वि, णिद्धफासपरिणया वि, लुक्खफासपरिणया वि' ये स्कन्धादयो गन्धतो दुरभिगन्धपरिणता स्तेषां मध्ये केचन-'फासओ' स्पर्शतः-स्पर्शापेक्षया, 'कक्खडफासयरिणया वि' कर्कशस्पर्शपरिणता अपि भवन्ति, केचन-'मउयफासपरिणया वि'-मृदुकस्पर्शपरिणता अपि भवन्ति, केचन-'गुरुयफासपरिणया वि' गुरुकस्पर्शपरिणता अपि भवन्ति, केचन-लहुयफासपरिणया वि' लघुकस्पर्शपरिणता अपि भवन्ति, केचन-'सीयफासपरिणया वि' शीतस्पर्शपरिणता अपि भवन्ति, केचन-'उसिणफासपरिणया वि' उष्णस्पर्शपरिणता अपि भवन्ति केचन'णिद्धफासपरिणया वि' स्निग्धस्पर्शपरिणता अपि भवन्ति, केचन-'लुक्ख. फासपरिणया वि'-रूक्षस्पर्शपरिणता अपि भवन्ति, तदेवं दुरभिगन्धस्य स्पर्शः सह अष्टौ विकल्पाः प्रतिपादिताः। अथ तस्यैव संस्थानैः सह पञ्च ____ अब दुर्गन्ध के साथ आठ स्पर्शो का योग दिखलाकर पुद्गलों के आठ भेद प्रदर्शित करते हैं-जो पुद्गल गंध से दुर्गध वाले होते हैं, उनमें से स्पर्श की अपेक्षा कोई-कोई कर्कश स्पर्श वाले भी होते हैं, कोई-कोई मृदु स्पर्श वाले भी होते हैं कोई-कोई गुरुस्पर्श वाले
भी होते हैं, कोई-कोई लघुस्पर्श वाले भी होते हैं, कोई-कोई शीतस्पर्श वाले भी होते हैं, कोई-कोई उष्णस्पर्श वाले भी होते हैं, कोईकोई स्निग्ध स्पर्श वाले भी होते हैं और कोई-कोई रूक्षस्पर्श वाले होते हैं । इस प्रकार दुर्गन्ध वाले पुद्गलों के आठ स्पर्शो के योग से आठ विकल्पों का प्रतिपादन किया गया।
अब दुर्गन्ध वाले पुद्गलों के संस्थानों के योग से पांच विकल्प दिखलाते हैं-जो पुद्गल गंध से दुर्गध वाले होते हैं, संस्थान की ' હવે દુર્ગન્ધની સાથે આઠ સ્પર્શીને મેળાપ દેખાડીને મુગલોના આઠ ભેદ પ્રદર્શિત કરે છે જે પુદ્ગલે ગધેકરીને દુધવાળાં હોય છે, તેમાંથી પર્શની અપેક્ષાએ કોઇ કોઇ કર્કશ સ્પર્શવાળાં પણ હોય છે, કઈ કઈ મૃદુ સ્પર્શવાળાં પણ હોય છે, કોઈ કોઈ ગુરૂ સંપર્શવાળાં પણ હોય છે, કોઈ કઈ લઘુ સ્પર્શવાળા પણ હોય છે, કોઈ કોઈ ઠંડા પશવાળાં પણ હોય છે. કોઈ કોઈ ઉષ્ણ સ્પર્શવાળા પણ હોય છે, કોઈ કોઈ સ્નિગ્ધ સ્પર્શવાળાં પણ હોય છે, કોઈ કોઈ રૂક્ષ સ્પર્શવાળાં પણ હોય છે. એ રીતે દુધવાળાં પુદ્ગલના આઠ સ્પર્શોને વેગથી આઠ વિકલ્પ પ્રતિપાદિત કર્યા છે.
હવે ગધવાળાં પુદ્ગલેને સંસ્થાનના પેગ વડે પાંચ વિકલપ દેખાડે છે.-જે પુદ્ગલે ગધે કરીને દુધવાળાં હોય છે. સંસ્થાનની દએિ તેમાંથી
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧