Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
५२४
प्रज्ञापनासूत्रे
वर्षा
छाया - शिशिरे तु जघन्यादि षष्ठादि दशमचरमकं भवति । मादि द्वादशपर्यन्तकं ज्ञेयम् ||३|| 'पारणगे आयामं पंचसुअहो दोमुऽभिग्गहो भिक्खे | कपट्टिया पदिणं करें ति एमेव आयाम ||४|| छाया - पारणके आचाम्लं मिक्षायाञ्च पञ्चानां ग्रहोद्वयोरभिग्रहः । कल्पस्थिता अपि प्रतिदिनं कुर्वन्ति एवमेवाचाम्लम् ||४|| 'एवं छम्मासतवं चरिउं परिहारगा अणुचरंति । अणुचरगा परिहारियपयट्ठिया जाव छम्माला ॥५॥ छाया - एवं षण्मासान् तपश्चरित्वा परिहारिका अनुचरन्ति । अनुचरकाः परिहारिकपदस्थिताः यावत्षण्मासान् ॥५॥ 'कप्पट्ठिए वि एवं छम्मासतवं करेइ सेसाउ | अणुपरिहारिगभागं वयंति कप्पद्वियतं च ॥६॥ छाया - कल्पस्थितोऽप्येवं षण्मासांस्तपः करोतिशेषांश्च । अनुपरिहारिकभावं व्रजन्ति कल्पस्थितत्वञ्च ॥ ६ ॥
( चौला) तप होता है । वर्षाकाल में जघन्य अष्टमभक्त, मध्यम दशम भक्त और उत्कृष्ट द्वादशभक्त तप जानना चाहिए || ३ || पारणा में आयंबिल किया जाता है । भिक्षा में पांच का ग्रहण और दो का अभिग्रह होता है कल्पस्थित भी इसी प्रकार प्रतिपादित आयंबिल करते हैं ॥४॥
तप करने वाले इस प्रकार छह महीने तक तप करके अनुचारी बन जाते हैं, अर्थात् वैयावृत्य करने लगते हैं और जो अनुचारी थे वे छह मास के लिए परिहारिक बन जाते हैं अर्थात् तप करने लगते हैं ||५|| इसी प्रकार छह महीने के पश्चात् कल्पस्थित अर्थात् वाचनाचार्य पद पर स्थापित साधु छह महीने तक तपस्या करता है और शेष જઘન્ય અષ્ટમ ભકત, મધ્યમ દશમ ભક્ત અને ઉત્કૃષ્ટ દ્વાદશ ભક્ત તપ જાણવુ જોઇએ ॥ ૩ ॥
પારણામાં આયંબિલ કરાય છે. ભિક્ષામાં પાંચનું ગ્રહણ અને એને અભિગ્રહું થાય છે. કપસ્થિત પણુ આજ રીતે પ્રતિદિન આયંબિલ તપ કરીને રહે છે ૫૪
તપ કરવા વાળા આ રીતે છ મહિના સુધી તપ કરીને અનુચારી બની જાય છે અર્થાત્ વૈયાવૃત્ય કરનારા થાય છે અને જેએ અનુચારી હતા તેઓ છ માસને માટે પરિહારિક ખની જાય છે. અર્થાત્ તપ કરવા લાગે છે પ એ રીતે છ મહિના પછી કલ્પસ્થિત અર્થાત્ વાચનાચાય પદ પર સ્થાપિત સાધુ છ મહિના સુધી તપસ્યા કરે છે અને બાકીના સાધુ અનુચારી
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧