Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१२६
प्रज्ञापनासूत्रे भवनवर्णकः-भवनवर्णनं कृतं तथा भणितव्यानि-वक्तव्यानि यावत्-बहिर्भागे वृत्तानि-वर्तुलानि, अन्तश्चतुरस्राणि, अधो भागे पुष्करकणिका संस्थारसंस्थितानि उत्कीर्णान्तरविपुलगम्भीरखातपरिखाणि, प्राकाराट्टालककपाटतोरणप्रतिद्वारदेशभागानि, यन्त्रशतघ्नीमुशलमुसण्ढीपरिवारितानि अयोध्यानि सदा जयानि सदा गुप्तानि अष्टचत्वरिंशत्कोष्ठकरचितानि, अष्टचत्वारिंशत्कृतवनमालानि क्षेमाणि शिवानि किङ्करामरदण्डोपरक्षितानि लिप्तोपलिप्तमहितानि गोशीर्षसरसरक्तचन्दनदर्दरदत्तपञ्चाङ्गुलितलानि उपचितवरनकलशानि चन्दनघटसुकृततोरणप्रतिद्वारदेशभागानि, असक्तोरिसक्तविपुलवृत्तव्याघारितमाल्यादामकलापानि पञ्चवभीतर से चौकोर और नीचे पुष्कर की कर्णिका के आकार के हैं। जिनका अन्तर स्पष्ट प्रतीत होता है ऐसी खाइयों और परिखाओं से से युक्त हैं । प्राकारों, अद्यालकों, कपाटों, तोरणों और प्रतिद्वारों से युक्त हैं । यंत्रों, शतनियों, मुशलो और मुसण्डी नामक सस्त्रों से परिवृत हैं, इस कारण शत्रुओं द्वारा अयोध्य हैं और इसी से सदा जयशील हैं, सदा सुरक्षित हैं। उनमें अडतालीस कोठों की रचना है
और वे अडतालीस वनमालाओं से युक्त हैं। वे निरूपद्रव, मंगलमय तथा किंकर देवों के दण्डों से रक्षित हैं । लिपे-पुते होने के कारण प्रशस्त हैं । गोशीर्ष तथा सरस रक्त चन्दन के हाथे वहां लगे रहते हैं जिनमें पांचों उंगुलियां उछरी हुई हैं। मंगल-कलशों से युक्त हैं। चन्दन चर्चित घटों के सुन्दर तोरण प्रतिद्वारों पर बने हैं। ऊपर से नीचे तक लम्बे लटकते हुए विशाल एवं गोलाकार माल्यदामों के અંદરથી ચરસ અને નીચેથી કમળની કર્ણિકાના આકારના છે. તેઓનું અન્તર સ્પષ્ટ પ્રતીત થાય છે એવી ખાઈઓ અને પરિખાઓથી યુકત છે. પ્રાકાર, અટ્ટાલકે કપાટે, તેરણા અને પ્રતિદ્વારથી યુકત છે. યંત્ર, શતળિયે, મુશ, અને મુસંઢી નામક શસ્ત્રોથી પરિવૃત છે, તે કારણે શત્રુઓ દ્વારા અધ્ય છે. અને તે કારણથી સદા જયશીલ છે. સદા સુરક્ષિત છે. તેમાં અડતાલીસ કેઠાઓની રચના કરેલી છે. અને તેઓ અડતાલીસ વનમાળાઓને ધારણ કરે છે. તેઓ નિરુપદ્રવ તથા મંગલ મય છે. તથા કિંકર દેવના દંડાઓ થી રક્ષિત છે. લિંપેલ ઘૂંપેલ હોવાથી અશસ્ત છે. ગેરેયન તથા સરસ લાલ ચન્દનના થાપા ત્યાં દિઘેલા હોય છે કે જેમાં પાંચે આંગળીઓ ઉપસી આવેલી હોય છે. મંગલ કલશેથી યુકત છે. ચન્દન ચર્ચિત ઘડાઓના સુન્દર તરણ પ્રતિદ્વાર પર બનેલાં હોય છે. ઉપરથી નીચે સુધી લાંબી લટકતી વિશાલ તેમજ ગળાકાર પુષ્પમાળાઓનો સમૂહથી સુશોભિત છે. પાંચ રંગના સુગંધિત
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧