Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमैयबोधिनी टीका द्वि. पद २ सू.२७ ब्रह्मलोकादिदेवानां स्थानादिकम् ९३३ गण्डस्तलकर्णपीठधारिणः, विचित्रहस्ताभरणाः, विचित्रमाल्यानुलेपनधराः, कल्याणकप्रवरवस्त्रपरिहिताः, कल्याणकप्रवरमाल्यानुलेपनाः, भास्वरबोन्दयः, प्रलम्बवनमालाधराः दिव्येन वर्णगन्धादिना दशदिश उद्योतयन्तः प्रभासथन्तः, स्वेषां स्वेषां विमानावासादीनाम् आधिपत्यादिकं कारयन्तः पालयन्तः महताहतनाट्यगीतवादिततन्त्रीतलतालत्रुटितधनमृदङ्गपटुप्रवादित रवेण दिव्यान् भोगभोगान् भुञ्जाना विहरन्ति-तिष्ठति इत्याशयः, 'बंभे इत्थ देविंदे देवराया परिवसइ' ब्रह्मा अत्र-उपर्युक्त प्रदेशे, देवेन्द्रो देवराजः परिवसति, स कीदृश महान ऋद्धि के धारक हैं, महाद्युतिक हैं, महायशस्वी हैं, महान् बल वाले तथा महान शापानुग्रह के सामर्थ्य से युक्त हैं । उनका वक्षस्थल हार से सुशोभित होता है। उनकी भुजाएं कटकों और त्रुटितों से स्तब्ध रहती हैं । वे अंगद, कुंडल और कर्णपीठ के धारक हैं। हाथ के विचित्र आभूषणों से सुशोभित हैं । अद्भुत माला और अनुलेपन के धारक हैं । कल्याणकारी एवं उत्तम वस्त्रों का परिधान करते हैं। कल्याणकारी और उत्तम माला एवं अनुलेपन वाले होते हैं। उनका शरीर तेज से देदीप्यमान होता है । लम्बी वनमाला के धारक हैं और अपने दिव्य वर्ण गंध आदि से दशों दिशाओं को उद्योतित और प्रभासित करते हुए, अपने-अपने विमानावासों का अधिपतित्व आदि करते हुए, उनका पालन करते हुए नाटक, गीत तथा कुशल वादकों द्वारा वादित वीणा, तल, ताल, त्रुटित, मृदंग आदि वायों को निरन्तर होने वाली मधुर ध्वनि के साथ दिव्य भोग्य भोगों को भोगते हुए रहते हैं। રૂદ્ધિના ધારક છે, મહાતિક છે, મહાયશસ્વી છે, મહાન બળવાળા તથા મહાન શાપાનુડનાં સામર્થ્યથી યુક્ત છે. તેમના વક્ષસ્થલ હારથી સુશોભિત હોય છે. તેમની ભુજાઓ કટકે અને ત્રુટિતાથી સ્તબ્ધ રહે છે. તેઓ અંગદ, કુંડળ અને કર્ણ પીઠન ધારક છે. હાથના વિચિત્ર આભૂષણથી સુશોભિત છે. અદ્ભુત માળા અને અનુલેખનના ધારક છે. કલ્યાણકારી તેમજ ઉત્તમ વસ્ત્રોને પરિધાન કરે છે. કલ્યાણકારી અને ઉત્તમમાલા તેમજ અનુલેપન વાળા હોય છે. તેમના શરીર તેજથી દેદીપ્યમાન હોય છે. લાંબી વનમાળાના ધારક છે. અને પિતાના દિવ્ય વર્ણ ગંધ આદિથી દશે દિશાઓને ઉદ્યોતિત અને પ્રભાસિત કરતા રહિને પિતતાના વિમાનાવાસેના અધિપતિ આદિ કરતા થકા તેમનું પાલન કરતા, નાટક, ગીત તથા કુશલ વાદકે દ્વારા વાદિત વીણા, તલ, તાલ, વૃતિ, મૃદંગ આદિ વાદ્યોના નિરન્તર થનાર વિનિની સાથે દિવ્ય ભાગ્ય ભેગને ભાગવતા રહે છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧