Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 986
________________ प्रज्ञापनासूत्र ते अप्रेष्याः अप्रेष्यत्वा इत्यर्थः, प्रेष्यशब्दस्य भावप्रधाननिर्देशात्, 'अपुरोहिया' अपुरोहिताः न विद्यते पुरोहितः शान्तिकर्मकर्ता येषां ते अपुरोहिताः तेषामशान्तेरभावेन शान्तिकरणस्यानावश्यकत्वात्, 'अहमिदा नामं ते देवगणा' अहमिन्द्राः नाम ते देवगणाः 'पण्णत्ता समणाउसो ! प्रज्ञप्ताः भो श्रमणायुष्मन् ! गौतमः पुनः पृच्छति-'कहि णं भंते ! मज्झिमगाणं गेविज्जगाणं' हे भदन्त ! कुत्र खलु कस्मिन् स्थले, मध्यमकानां-मध्यमत्रिकाणाम्, ग्रैवेयकाणाम् 'देवाणं' देवानाम् 'पज्जत्तापजत्ताणं' पर्याप्तापर्याप्तानाम् 'ठाणा पण्णत्ता' स्थानानिस्थित्यपेक्षया स्वस्थानानि प्रज्ञप्तानि-प्ररूपितानि सन्ति ? तदेव प्रकारान्तरेण विशदयितुं पृच्छति-'कहि णं भंते ! मज्झिमगेविजगा देवा परिवसंति ? हे भदन्त ! कुत्र खलु-कस्मिन् स्थले, मध्यमग्रैवेयकाः देवाः परिवसन्ति ? भगवान् उत्तरयति- गोयमा' हे गौतम ! 'हेद्विमगेविज्जगाणं' अधस्तनत्रिकौवेयकाणाम् ही होता है, शान्ति कर्म करने वाला कोई पुरोहित नहीं होता क्यों कि उन्हें अशान्ति कभी होती ही नहीं तो शान्ति करने की आवश्यकता भी नहीं पडती । हे आयुष्मन् श्रमणो ! वे सभी देव अहमिन्द्र कहे गए हैं। अभिप्राय यह है कि जैसे सौधर्म आदि बारह कल्पों में इन्द्र, सामामिक आदि का भेद है, वैसा ग्रैवेयकों में नहीं है। वहां के सभी देव समान श्रेणी के हैं , सभी अपने को इन्द्र मानते हैं। श्री गौतमस्वामी प्रभुसे पुनः प्रश्न करते हैं-हे भगवन् ! पर्याप्त तथा अपर्याप्त मध्यम प्रैवेयक देवों के स्थान कहां कहे गए हैं ? अर्थात् मध्य के जो तीन ग्रैवेयक हैं, उनके देव कहां निवास करते हैं ? भगवान् उत्तर देते हैं-हे गौतम ! निचले-हेठले अवेयकों के અધિપતિ નથી, અને તેમનામાં કઈ દાસ પણ થતું નથી, શાન્તિકર્મ કરવા વાળા કેઈ પુરોહિત નથી હોતા, કેમકે એમને ક્યારેય અશાન્તિ થતી જ નથી તે પછી શાન્તિ કરવાની આવશ્યકતા પણ રહેતી નથી. હે આયુમન્ શ્રમણ તે બધા દેવ અહમિન્દ્ર કહેલા છે. અભિપ્રાય એ છે કે જેમ સૌધર્મ આદિ બાર કપમાં ઈન્દ્ર, સામાનિક આદિને ભેદ છે. તેમ પ્રિયકામાં નથી. ત્યાંના બધાં દેવ સમાન શ્રેણીના છે. બધા પિતાને ઈન્દ્ર માને છે. શ્રી ગૌતમસ્વામી પુનઃપ્રશ્ન કરે છે–ભગવન્! પર્યાપ્ત તથા અપર્યાપ્ત મધ્યમ પ્રિયક દેના સ્થાન ક્યાં કહેલાં છે? અર્થાત્ મધ્યમના જે ત્રણ ગ્રેવેયક છે, તેમના દેવ કયાં નિવાસ કરે છે? શ્રી ભગવાન ઉત્તર દે છે–હે ગૌતમ! નીચેના વેયની ઊપર, તે જ દિશા અને વિદિશાઓમાં ઊપર જઈને મધ્યમ વૈવેયકના ત્રણ પાથડા કહેલાં શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧

Loading...

Page Navigation
1 ... 984 985 986 987 988 989 990 991 992 993 994 995 996 997 998 999 1000 1001 1002 1003 1004 1005 1006 1007 1008 1009 1010 1011 1012 1013 1014 1015 1016 1017 1018 1019 1020 1021 1022 1023 1024 1025 1026 1027 1028 1029