Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 1019
________________ प्रमेयबोधिनी टीका द्वि. पद २ सू.२९ सिद्धानां स्थानादिकम् १००५ ते पुण होज बिहत्था कुम्मापुत्तादयो जहण्णेणं । अन्ने संवष्टिय सतहत्थ सिद्धस्स हीणत्ति ॥३॥ इति । 'ओगाहणाइ सिद्धा भवत्तिभागेण होति परिहीणा । संठाण मणित्थंथ जरामरण विप्पमुकाणं ॥१५७॥ अवगाहनाः सिद्धानाम् भवत्रिभागेन चरमशरीस्य या ऽवगाहना तस्यास्तृतीयभागेन भवन्ति परिहोनाः, संस्थानम् अनित्थंस्थं जरामरणविप्रमुक्तानाम् जरामरणरहितानां सिद्धानां भवत्रिभागेन मनुष्यशरीरत्तीयभागेन, परिहीनाः अवगाहना भवन्ति संस्थानम् अनित्थंस्थम् इत्थम् अनेन प्रकारेण तिष्ठतीति इत्थंस्थं, न इत्थंस्थम् अनित्थंस्थम्, मुखोदरादिरन्ध्रपरिपूरणेन पूर्वाकारान्यथा भावतोऽनियताकारं ___ कहा जा सकता है कि मुक्ति तो कम से कम सात हाथ की अवगाहना वालों को ही होती है, दो हाथ की अवगाहना वालों को कैसे हो सकती है ? इसका उत्तर यह है कि कम से कम सात हाथ की अवगाहना वालों को जो सिद्धि कही है वह तीर्थकर की अपेक्षा से समझना चाहिए । तीर्थंकरों के सिवाय शेष जीव कूर्मापुत्र आदि तो दो हाथ के शरीर की अवगाहना से भी सिद्ध होते हैं। अगर कोई अपने सात हाथ के शरीर को सिकोड ले तो उसकी अवगाहना भी कम हो जाती है ॥२-३॥ इस प्रकार सिद्ध जीव अपने चरम भव के शरीर से त्रिभागन्यून अवगाहना वाले होते हैं। जरा और मरण से हीन उन सिद्ध आत्माओं का आकार अनित्यंस्थ अर्थात् अनियत होता है । जिस आकार को इस प्रकार का है ऐसा न कहा जा सके वह अनित्थंस्थ कहलाता है। मुख एवं उदर आदि के रन्ध्रों (छिद्रों) के भर जाने કહેવાય છે કે મુક્તિ તે ઓછામાં ઓછા સાત હાથની અવગાહના વાળાઓની જ થાય છે. બે હાથની અવગાહના વાળાઓની કેવી રીતે થઈ શકે ? તેને ઉત્તર આ છે કે ઓછામાં ઓછા સાત હાથની અવગાહના વાળાઓની જે સિદ્ધિ કહી છે તે તીર્થકરની અપેક્ષાથી સમજવી જોઈએ; તીર્થકરના સિવાય શેષ જીવ કૂર્માપુત્ર આદિતે બે હાથની અવગાહનાથી પણ સિદ્ધ થાય છે. અગર કઈ પોતાના સાત હાથના શરીરને સંકેચી લે તે તેની અવગાહના પણ ઓછી થઇ જાય છે. ૨-૩ છે એ રીતે રુિદ્ધ જીવ પિતાના અન્તિમ ભવના શરીરથી વિભાગ ન્યૂન અવગાહનાવાળા હોય છે. જરા અને મરણ રહિત તે સિદ્ધ આત્માઓના આકાર અનિત્થસ્થ અર્થાત્ અનિયત હોય છે. જે આકારને “આજ પ્રકારના છે એવું કહિ ન શકાય તે અનિત્થસ્થ કહેવાય છે. મુખ તેમજ ઉદર આદિના રન્ધો શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧

Loading...

Page Navigation
1 ... 1017 1018 1019 1020 1021 1022 1023 1024 1025 1026 1027 1028 1029