Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 1016
________________ १००२ प्रज्ञापनासने गरेहिं समं' इति, संहनन संस्थानम् उच्चत्वञ्चैय कुलकरैः समम्, इति वचन प्रामाण्यात्, ततश्च तस्याः शरीरमानस्य तृतीयभागे हासिते सति सिद्धावस्थायाः सार्द्धत्रयधनुःशतावगाहनाया एव प्राप्त्या नोक्तप्रमाणा उत्कृष्टावगाहना युज्यते तथापि मरूदेव्याः नाभ्यपेक्षया किश्चिन्यूनप्रमाणत्वेन उत्तमसंस्थानानां स्त्रीणाम् उत्तमसंस्थानेभ्यः पुरुषेभ्यः स्वस्व कालापेक्षया किचिदनप्रमाणत्वात् मरुदेव्या अपि पञ्चधनुःशतप्रमाणत्वेन न कोऽपि दोषः, किश्च करिपृष्ठारूढायाः सिद्धायाः संकुचिताङ्गयाः देहसंकोचसद्भावेन अधिकावगाहनाया असंभवेन पच्चीस धनुष की थी और इतनी ही अवगाहना मरुदेवी की भी थी, क्यों की आगम का यह कथन है कि संहनन, संस्थान और ऊंचाई कुलकरों के ही समान समझना चाहिए । इस प्रकार मरुदेवी के शरीर की अवगाहना में से तीसरा भाग कम किया जाय तो यह साढे तीन सौ धनुष की सिद्ध होती है । ऐसी स्थिति में ऊपर जो उत्कृष्ट अवगाहना तीन सौ तेतीस धनुष और एक धनुष का त्रिभाग बतलाई है, वह समीचीन सिद्ध नहीं होती है। मगर यह कहना सत्य नहीं है, क्यों कि मरुदेवी के शरीर की अवगाहना नाभि से कुछ कम होना संभव है । उत्तम संस्थान वाली स्त्रियों के शरीर की अव. गाहना उत्तम संस्थान पुरुषों की अवगाहना से अपने-अपने समय की अपेक्षा कुछ कम होती है। ऐसी स्थिति में यदि मरुदेवी के शरीर की अवगाहना पांच सौ धनुष की मानी जाय तो कोई दोष नहीं आता । इसके अतिरिक्त मरुदेवी हाथी की पीठ पर बैठी-बैठी सिद्ध हुई थी अतएव उनका शरीर उस समय सिकुडा हुआ था, इस સંહનન સંસ્થાન, અને ઊંચાઈ કુલકરના સમાનજ સમજવા જોઈએ એ રીતે મરૂદેવીના શરીરની અવગાહનામાંથી ત્રીજો ભાગ ઓછો કરવામાં આવે તે સાડા ત્રણસે ધનુષની સિદ્ધ થાય છે. આવી સ્થિતિમાં ઊપર જે ઉત્કૃષ્ટ અવગાહના ત્રણસે તેત્રીસ ધનુષના ત્રીજા ભાગની બતાવી છે, તે સમીચીન સિદ્ધ નથી થતી. પણ આ કહેવું સત્ય નથી, કેમકે મરૂદેવીના શરીરની અવગાહના નાભિથી કાંઈક ઓછી હોવા સંભવ છે. ઉત્તમ સંસ્થાન વાળી સ્ત્રિના શરીર ની અવગાહના ઉત્તમ સંસ્થાન વાળા પુરૂષની અવગાહનાથી પિતપતાના સમયની અપેક્ષાએ કાંઈ ઓછી હોય છે. આવિ સ્થિતિમાં જે મરૂદેવીના શરીરની અવગાહના પાંચ ધનુષની માનવામાં આવે તે કઈ દેષ આવતે નથી. તેના ઉપરાન્ત મરૂદેવી હાથીની પીઠ પર બેઠી બેઠી સિદ્ધ થઈ હતી, તેથીજ તેમનું શરીર એ વખતે સંકેચાયેલું હતું એકાવરણથી અધિક અવ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧

Loading...

Page Navigation
1 ... 1014 1015 1016 1017 1018 1019 1020 1021 1022 1023 1024 1025 1026 1027 1028 1029