Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रज्ञापनासूत्रे अणियाणं' सप्तानाम् अनीकानाम्-सैन्यानाम् 'सत्तण्हं अणियाहिवईणं' सप्तानाम् अनीकाधिपतीनाम्, 'चउण्डं असीईणं आयरक्खदेवसाहस्सीण' चतसृणाम् अशीतीनाम् आत्मरक्षकदेवसाहस्रीणाम्-विंशति सहस्राधिकलक्षत्रयात्मकदेवाना मित्यर्थः, अन्येषाश्च बहूनाम् ईशानकल्पवासिनाम्, 'वेमाणियाणं' वैमानिकानां 'देवाण य देवीण य' देवानाञ्च देवीनाश्च ‘आहेवच्चं जाव विहरइ' आधिपत्यं पौरपत्यं स्वामित्वम् भर्तृ त्वम् महत्तरकत्वम् आज्ञेश्वरसेनापत्यं कुर्वन् पालयन् महनाऽहतनाटयगीतवादिततन्त्रीतलतालत्रुटितघनमृदङ्गपटुप्रवादितरवेण दिव्यान् भोगभोगान् भुञ्जानो विहरति-तिष्ठति' अथ पर्याप्तपर्याप्तकसनत्कुमारदेवानाम् स्वस्थानादिकं प्ररूपयितुमाह-'कहि णं भंते ! सनत्कुमारदेवाणं' गौतमः कारण उसका गण्डस्थल देदीप्यमान रहता है । वह महान् ऋद्धि का धारक, महाद्युतिमान, महायशस्वी, महान् बल से युक्त, महान् प्रभाव वाला तथा महान् सुख से सम्पन्न है । उसका वक्षस्थल हार से सुशोभित रहता है । कटकों और त्रुटितों से उसकी भुजाएं स्तब्ध रहती हैं । वह अंगद, कुंडल और कर्णपीठ का धारक है, हाथों में अद्भुत आभूषण धारण करता है । अद्भुत माला और अनुलेपन धारण करता है। देदीप्यमान देह वाला है। कल्याणकारी उत्तम वस्त्रों का परिधान करता है । लम्बी वनमाला से शोभित होता है। अपने दिव्य वर्ण गंध आदि से दशों दिशाओं को उद्योतित और प्रभासित करता रहता है। ___वह ईशानेन्द्र उपर्युक्त स्थानों में अट्ठाईस लाख विमानों का, अस्सी हजार सामानिक देवों का, तेतीस त्रायस्त्रिंश देवों का, चार નવા સેનાના બનેલ હોય અને તેઓ અત્યંત સુન્દર છે. ચિત્રવિચિત્ર તથા ચંચલ હોય છે. તેથી તેમના ગંડસ્થલ દેદીપ્યમાન રહે છે. તે મહાન રૂદ્ધિના ધારક છે. મહાતિમાન, મહાયશસ્વી, મહાબલથી યુક્ત, મહાન પ્રભાવવાળા તથા મહાન સુખથી સંપન્ન હોય છે, તેમનું વક્ષસ્થલહારથી–રમણીયસુ શેર્ભિત રહે છે. કટકે અને ત્રુટિતેથી તેમની ભુજાઓ સ્તબ્ધ રહે છે. તે અંગદ, કુંડલ અને કર્ણ પીઠના ધારક છે, હાથમાં અદ્દભુત આભૂષણ ધારણ કરે છે. અદ્દભુત માલા અને અનલેપન ધારણ કરે છે. દેદીપ્યમાન દેહવાળા છે. કલ્યાણકારી ઉત્તમ વસ્ત્રોનું પરિધાન કરે છે લાંબી વનમાલાથી ભિત હોય છે. પિતાના દિવ્યવર્ણ બંધ આદિથી દશે દિશાઓને ઉદ્યતિત અને પ્રભાસિત કરતા રહે છે.
તે ઈશાનેન્દ્ર ઉપર્યુક્ત સ્થાનમાં અઠયાવીસ લાખ વિમાનેના, એંસી હજાર સામાનિક દેના તેત્રીસ ત્રાયશ્ચિંસક દેના, ચાર લેકપોલેના, આઠ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧