Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रज्ञापनासो तिष्काः देवाः, 'ठियलेसा' स्थितलेश्याः-व्यवस्थिततेजोलेश्यः भवन्ति, तथा 'चारिणो अविस्साममंडलगई' ये च चारिणश्चाररताः सन्ति ते अविश्राममण्डलगतिकाः, अविश्रामेण-निरन्तरतया मण्डलाकारा गतिर्येषां ते अविश्राममण्डलगतिकाः, तथा सर्वेऽपि 'पत्तेयनामंकपागडियचिंधमउडा' प्रत्येकनामाङ्कप्रकटितचिह्नमुकुटाः, प्रत्येकं नामङ्केन-स्व स्वनामलक्ष्मरूपेण, प्रकटितं चिह्न मुकुटे येषां ते प्रत्येकनामाङ्कप्रकटितचिह्नमुकुटाः, एतावता चन्द्रस्य मुकुटे स्वनामाङ्क प्रकटितं चन्द्रमण्डललाञ्छनम्, सूर्यस्य मुकुटे स्वनामाङ्कप्रकटितं सूर्यमण्डललाञ्छनम्, ग्रहस्य मुकुटे तादृशं ग्रहमण्डललाञ्छनम्, नक्षत्रस्य मुकुटे तथाविधं नक्षत्रमण्डललान्छनम्, तारकस्य मुकुटे तारकाकारलाञ्छनमिति फलितम्, 'महिड्डिया' महद्धिकाः, 'जाव पभासेमाणा' यावत्-महाधुतिकाः, महायशसः, महाबलाः, महानुभागाः, हारविराजितवक्षसः, कटकत्रटितस्तम्भितभुजाः, अङ्गदकुण्डलमृष्ट
ये सब ज्योतिष्क देव स्थित तेजोलेश्या वाले होते हैं । इनमें जो चार-रत अर्थात् गतिशील हैं, वे अविश्रान्त रूप से निरन्तर मण्डलाकार गति करते रहते हैं। इन देवों के मुकुट में अपने-अपने नाम का ही चिह्न बना रहता है । अर्थात् चन्द्र देव के मुकुट में चन्द्रमण्डल का चिह्न बना है, सूर्य देव के मुकुट में सूर्यमण्डल का चिह्न बना है, ग्रह के मुकुट में ग्रहमण्डल का चिह्न है, नक्षत्र के मुकुट में नक्षत्र मण्डल का चिह्न है और तारक देवों के मुकुट में तारकों के आकार का चिह्न है ।
ये ज्योतिष्क देव महान् ऋद्धि के धारक यावत् प्रकाशित करते हुए रहते हैं। यहां 'यावत्' शब्द से महान् घुति वाले, महान् यश वाले, महान बल वाले, हार से सुशोभित वक्षस्थल वाले कटकों
આ બધા તિષ્ક દેવ સ્થિત તે લેશ્યાવાળા હોય છે. તેમાં જે ચાર–રત અર્થાત્ ગતિશીલ છે, તેઓ અવિશાન્ત રૂપથી નિરન્તર મંડલાકાર ગતિ કરતા રહે છે, તે દેના મુગટમાં પિતપોતાના નામના ચિહ્ન બનેલા હોય છે. અર્થાત્ ચન્દ્ર દેવના મુગટમાં ચન્દ્ર મંડલનું ચિહ્ન બન્યું હોય છે. સૂર્ય દેવના મુગટમાં સૂર્યમંડલનું ચિહ્ન બનેલ હોય છે. ગ્રહના મુગટમાં ગ્રહમંડલનું ચિહ્ન બન્યું હોય છે. નક્ષત્રના મુગટમાં નક્ષત્ર મંડલનું ચિહ્ન હોય છે અને નારક દેવના મુગટમાં નારકના આકારનું ચિહ્ન છે.
આ જ્યોતિષ્ક દેવે મહાન રૂદ્ધિના ધારક યાવત્ પ્રકાશિત કરતા રહે છે. અહિં “યાવત’ શબ્દથી મહાન યુતિવાળા, મહાન બળવાળા, મહાન પ્રભાવ વાળા હારથી સુશોભિત વક્ષસ્થલ વાળા, કટકે તેમજ ત્રુટિતેથી સ્તબ્ધ ભુજાઓ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧