Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रज्ञापनासूत्रे ररायाण' नागकुमारराजानी 'परिवसंति' परिवसतः, तौ च दक्षिणोत्तरनागकुमारेन्द्रौ धरणभूतानन्द्रौ 'महडूढिया' महद्दिको 'सेसं जहा ओहियाणं जाव विहरंति' शेषं यथा औधिकानाम् - समुच्चय भवनपतीनां प्रतिपादितम् तथा प्रतिपत्तव्यम् तथा च यावत् महाधुतिको महायशसौ महाबलौ महानुभागौ महासौख्यौ पूर्वोक्त भवनपतीन्द्रचमरबलिविशेषणविशिष्टौ दिव्येन वर्णगन्धादिना दशदिशः उद्योतयन्तौ दिव्यान् भोगभोगान् भुनानौ विहरत:-तिष्ठतः, ____ अथ दाक्षिणात्य नागकुमाराणां पर्याप्तायर्याप्तानां स्थानादिकं प्ररूपयितुमाह'कहिणं-भंते ! दाहिणिल्लाणं' गौतमः पृच्छति-हे भदन्त ! कुत्र खलु-कस्मिन् प्रदेशे, दाक्षिणात्यानाम्-दक्षिणदिग्भवानाम्, 'नागकुमाराणं' नागकुमाराणाम् आदि, जो कुशल वादकों द्वारा बजाये जाते हैं, उनके वादन की मधुर ध्वनि के द्वारा दिव्य भोगों को भोगते रहते हैं।
इन स्थानों में धरण और भूतानन्द नामक दो नागकुमारों के इन्द्र या नागकुमारों के राजा हैं । दक्षिण और उत्तर दिशा के ये धरणेन्द्र और भूतानन्देन्द्र महान् ऋद्धि के धारक हैं । इनका शेष वर्णन वैसा ही समझ लेना चाहिए जैसा सामान्य भवनपति देवों का किया गया है । यावत् वे महान् द्युति वाले, महान् यश वाले, महान् बल वाले, महानू अनुभाग अर्थात् शाप तथा अनुग्रह के सामर्थ्य वाले और महान सुख वाले हैं । इनके सब विशेषण वही समझना चाहिए जो चमरेन्द्र और बलीन्द्र के कहे गए हैं। यावत् वे अपने वर्ण-गंध आदि से दशों दिशाओं को उद्योतित तथा प्रभासित करते हुए एवं दिव्य भोगोपभाग भोगते हुए रहते हैं। આદિ કે જે કુશલ વાહકો દ્વારા વગાડાય છે તેમના મધુર ધ્વનિથી યુક્ત દિવ્ય ભેગો ભેગવે છે.
આ સ્થાનમાં ધરણ અને ભૂતાનન્દ નામના બે નાગકુમારના ઈન્દ્ર અગર નાગકુમારોના રાજા છે. દક્ષિણ અને ઉત્તર દિશાના આ ધરણેન્દ્ર અને ભૂતાનન્દ્ર મહા ત્રાદ્ધિના ધારક છે. તેમનું શેષ વર્ણન તેવું જ સમજવું જોઈએ કે જેવું સામાન્ય ભવનપતિ દેવોનું કરાયેલું છે. યાવત્ તેઓ મહાન ઘતિવાળા, મહાન યશવાળા મહાનુભાગ અર્થાત્ શાપ તથા અનુગ્રહના સામર્થ્ય વાળા અને મહાન સુખી હોય છે. તેમના બધાં વિશેષણે તેજ સમજવાના છે કે જે ચમરેન્દ્ર અને બલીન્દ્રના કહેલાં છે. યાવત્ પિતાના વર્ણ, ગંધ આદિથી દશે દિશાઓને ઉદ્યોતિત તથા પ્રકાશિત કરતા થકા તેમજ દિવ્ય ભેગો પગ ભેગવતા રહે છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧