Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
६०६
प्रज्ञापनासूत्रे खेज्जइभागे'-उपपातेन-उपपातापेक्षया लोकस्य असंख्येयभागे, 'समुग्घाएणं लोयस्स असंखेज्जइभागे'-समुद्घातेन-समुद्घातापेक्षया लोकस्य असंख्येयभागे' 'सहाणे णं लोयस्स असंखेजइभागे'-स्वस्थानेन स्वस्थानापेक्षया लोकस्य असंख्येयभागे पर्याप्तापर्याप्तकास्त्रीन्द्रिया वर्तन्ते प्रागुक्तयुक्तेः, गौतमः पृच्छति'कहिणं भंते ! चउरिंदिया णं पज्जत्तापज्जत्तगाणं ठाणा पण्णत्ता' ?, हे भदन्त ! कुत्र खलु-कस्मिन् स्थाने चतुरिन्द्रियाणं पर्याप्तापर्याप्तकानाम् स्थानानि-स्वस्थानानि प्रज्ञप्तानि-प्ररूपितानि ? भगवान् उत्तरयति-'गोयमा !' हे गौतम ! 'उडुलोए तदेकदेसभागे'-ऊर्ध्वलोके तदेकदेशभागे मन्दरादिवाप्यादिषु 'अहोलोए तदेकदेसभागे'-अधोलोके तदकदेशभागे--अधोलोकस्थग्रामकूपतडागादिषु 'तिरियलोए -तिर्यग्लोके 'अगडेसु'-अवटेषु-कूपेषु 'तलाएमु'-तडागेषु 'नदीसु' नदीषु-गङ्गायमुनासिन्धु प्रभृतिषु 'दहेसु'-द्रहेषु-ह्रदेषु 'वावीसु'-वापीषु-चतुरस्थानों में पर्याप्त और अपर्याप्त त्रीन्द्रिय जीवों के स्थान कहे गए हैं। उपपात की अपेक्षा लोक के असंख्यातवें भाग में, समुद्घात की अपेक्षा भी लोक के असंख्यातवें भाग में, और स्वस्थान की अपेक्षा भी लोक के असंख्यातवें भाग में, पर्याप्त एवं अपर्याप्त त्रीन्द्रिय जीव होते हैं । इस संबंध में युक्ति पहले कही जा चुकी हैं । - गौतम स्वामी अब चौइन्द्रिय जीवों के स्थानों के विषय में प्रश्न करते हैं-हे भगवन् ! पर्याप्त और अपर्याप्त चौइन्द्रिय जीवों के स्वस्थान कहां हैं ! भगवान् उत्तर देते हैं-हे गौतम ! ऊर्ध्वलोक के अन्दर उसके एक भाग में, अर्थात् मेरु पर्वत आदि की वापियों आदि में, अधोलोक के अन्दर भी उसके एक भाग में अर्थात् अधोलौकिक ग्राम, कूप, तालाब आदि में तथा तिर्छ लोक में, कूप, तालाब, गंगा यमुना सिन्धु ર્યાપ્ત ત્રીન્દ્રિય જીના સ્થાન કહેવાયેલાં છે. ઉપ૨ાતની અપેક્ષાએ લેકના અસંખ્યાતમા ભાગમાં, સમુદ્દઘાતની અપેક્ષાએ પણ લોકના અસંખ્યાતમાંભાગમાં અને સ્વસ્થાનની અપેક્ષાએ પણ લેકના અસંખ્યાતમ ભાગમાં પર્યાપ્ત તેમજ અપર્યાપ્તક ત્રીન્દ્રિય જીવ થાય છે. એ બાબતમાં યુકિત પહેલા કહેવાઈ ગએલી છે.
શ્રી ગૌતમસ્વામી હવે ચતુરિન્દ્રિય જીના સ્થાનના વિષયમાં પ્રશ્ન કરે છે-ભગવન ! પર્યાપ્ત અને અપર્યાપ્ત ચતુરિન્દ્રિય જીના સ્થાન ક્યાં છે?
શ્રી ભગવાન ઉત્તર આપે છે–હે ગૌતમ ! ઉર્વલકની અંદર તેમના એક ભાગમાં અર્થાત્ મેરૂ પર્વત આદિની વાપી વિગેરેમાં, અલેકના અંદર પણ તેના એક ભાગમાં અર્થાત્ અલૌકિક ગ્રામ. કુપ, તલાવ આદિમાં તથા તિર્ય લેકમાં કૂવા, તલાવ, ગંગા યમુના સિવું આદિ નદીમાં હદમાં, વામાં,
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧