Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयबोधिनी टीका द्वि. पद २ सू.१४ नैरयिकाणां स्थानानि
६५७
अतएव असुइवीसा' - अशुचिबीभत्साः, अशुचयः - अपवित्राणि बीभत्सा:- अत्यन्तजुगुप्सिताः, विस्रा वा - आमगन्धयुक्ताः, 'परमदुब्भिगंधा' परमदुरभिगन्धाःअत्यन्तदुर्गन्धयुक्ताः 'कक्खडफासा' कर्कशस्पर्शा:- कर्कशः - अत्यन्त कठोरः स्पर्शो येषां ते कर्कशस्पर्शाः, 'दुरहियासा' दुरध्यासाः, दुःखेन अध्यास्यन्ते - सह्यन्ते इति दुरध्यासाः, दुःसहा इत्यर्थः, 'असुभा णरगा' अशुभाः - अनिष्टास्तेनरका - पञ्चोक्तनरकावासाः, 'असुभा णरगेसु वेयणाओ' अशुभाः, नरकेषु - प्रागुक्तपञ्चनरकावासेषु वेदनाः भवन्ति, 'एत्थ णं तमतमापुढवी नेरइयाणं' अत्र खलु - उपर्युक्त स्थले तमस्तमा पृथिवीनैरयिकाणाम् 'ठाणा पण्णत्ता' स्थानानि स्वस्थानानि प्रज्ञप्तानि - प्ररूपितानि सन्ति, 'उववार णं लोयस्स असंखेज्जइभागे' उपपातेन - उपपातापेक्षया लोकस्य असंख्येयभागे - असंख्येयतमे भागे इत्यर्थः 'समुग्धारणं लोयरस असंखेज्जइ भागे' समुद्घातापेक्षया लोकस्य असंख्येयतमे भागे, 'सहाणे
लोयस्स असंखेज्जइभागे' स्वस्थानेन स्वस्थानापेक्षया लोकस्य असंख्येय भागे - असंख्येयतमे भागे इत्यर्थो बोध्यः, 'तत्थ णं' तत्र खलु - उपर्युक्तस्थलेषु गंध से युक्त होते हैं, अत्यन्त दुर्गन्ध से युक्त होते हैं । उनका स्पर्श अत्यन्त ही कठोर होता है । वे दुस्सह हैं वे पूर्वोक्त पांचों नरक अनिष्ट हैं और वहां की वेदनाएं भी अत्यन्त अशुभ हैं ।
इस प्रकार पूर्वोक्त स्थलों में तमस्तमःप्रभा पृथिवी के नारकों के स्वस्थान कहे गए हैं । वे उपपात की अपेक्षा लोक के असंख्यातवें भाग में हैं, समुद्घात की अपेक्षा लोक के असंख्यातवें भाग में हैं और स्वस्थान की अपेक्षा भी लोक के असंख्यातवें भाग में हैं। इन पूर्वोक्त स्थानों में तमस्तमः प्रभा पृथिवी के नैरयिक निवास करते है । वे नैक काले हैं, काली प्रभा वाले हैं । उनको देखने मात्र से भय के ગંધથી ગંધાતા હાય છે. અત્યન્ત દુર્ગાન્ધથી યુક્ત ડાય છે. તેઓને સ્પ અત્યન્ત કઠોર હાય છે. તે દુઃસહુ છે આ પૂર્વાંકત પાંચે નરક અનિષ્ટ છે. અને ત્યાંની વેદનાએ પણ અત્યન્ત અશુભ છે.
આ રીતે પૂર્ણાંકત સ્થળામાં તમસ્તમઃ પ્રભા પૃથ્વીના નારકાના સ્વસ્થાન કહેલાં છે. તેઓ ઉપપાતની અપેક્ષાએ લેાકના અસંખ્યાતમા ભાગમાં છે, સમુદ્ધાતની અપેક્ષાએ લોકના અસ ́ખ્યાતમા ભાગમાં છે અને સ્વસ્થાનની અપેક્ષાએ પણ લોકના અસંખ્યાતમા ભાગમાં છે આ પૂર્વોકત સ્થાનામાં તમ સ્તમઃપ્રભા પૃથિવીના નૈરયિક નિવાસ કરે છે. તે નૈરિયકા કાળા છે કાળીપ્રભા વાળાં છે. તેમને જોવા માત્રથી ભયના કારણે રૂવાડા ઉભાં થઇ આવે છે. તેઓ અત્યન્ત ભયાનક છે. ત્રાસ કારક છે—આતંક ઉત્પન્ન કરનારાં છે અને રંગે
प्र० ८३
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧