Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयबोधिनी टीका द्वि. पद २ सू.१८ असुरकुमारदेवानां स्थानानि ७३३ भागो महासौख्यो हारविराजितवक्षाः कटकत्रुटितस्तम्भितभुजः, अङ्गदकुण्डलमृष्टगण्डतलकर्णपीठधारी, विचित्रहस्ताभरणो विचित्रमालामौलिमुकुटः कल्याणकावरवस्त्रपरिहितः कल्याणकावरमाल्यानुलेपनधरो भास्वरबोन्दिः प्रलम्बवनमालधरो दिव्येन वर्णगन्धादिना दश दिश उद्द्योतयन् 'पभासेमाणे' प्रभासयन् ‘से णं तत्थ' स खलु चमरस्तत्र-उपर्युक्त स्थले, 'चउतीसाए भवणावाससयसहस्साणं' चतुस्त्रिंशतो भवनावासशतसहस्राणाम्, चतुस्त्रिंशद् भवनावासलक्षाणाम्, 'चउसट्ठीए सामाणिय साहस्सीणं' चतुष्पष्ठेः सामानिकसाहस्रीणाम् 'तायत्तीसाए-तायत्तीसगाणं' त्रयस्त्रिंशतस्त्रायस्त्रिंशकानाम्, 'चउण्हं-लोगपालाणं' चतुणी लोकपालानाम्, 'पंचण्हं अग्गमहिसीणं' पञ्चानाम् अग्रमहिषीणाम्, यश, महाबल, महानुभाग तथा महान् सुख से युक्त है। उसका वक्षस्थल हार से सुशोभित रहता है । कडों और त्रुटित नामक आभूषण से उसकी भुजाएं स्तब्ध रहती हैं । वह अंगद, कुंडल तथा कपोल भाग को मर्षण करने वाले कर्णपीठ नामक आभूषण को धारण करता है । उसके हाथों में अद्भुत आभूषण होता है । उसका मुकुट विचित्र मालाओं से युक्त है । कल्याणकारी श्रेष्ठ वस्त्र पहनता है। कल्याणकर तथा उत्तम मालाओं एवं अनुलेपन को धारण करता है। उसका शरीर देदीप्यमान है । वह लम्बी लटकती हुई वनमला का धारक होता है । दिव्य वर्ग तथा गंध आदि से दशों दिशाओं को उद्योतित एवं प्रकाशित करता है। ___ वह चमरेन्द्र चौतीस लाख भवनासों का, चौसठ हजार सामानिक देवों का, तेतीस त्रायस्त्रिंश देवों का, चार लोकपालों का, पांच परिवार सहित अग्रमहिषियों का, तीन प्रकार की परिषदों का, सात મહાયશ, મહાબલ, મેટાનસીબ તથા મહાન સુખથી યુક્ત હોય છે. તેમની છાતી હારથી સુશોભિત રહે છે. કડાં અને ત્રુટિત નામના આભૂષણથી યુક્ત તેમની ભુજાઓ અકકડ રહે છે. તેઓ અંગદ કુંડળ તથા કપિલ ભાગને ઘસાતાં કર્ણ પીઠ નામના આભૂષણને ધારણ કરે છે. તેમના હાથમાં અદૂભૂત આભૂષણ હોય છે. તેમના મુકુટ વિચિત્ર માળાઓથી યુક્ત હોય છે. તેઓ કલ્યાણકારી શ્રેષ્ઠ વસ્ત્ર પહેરે છે. કલ્યાણકર તથા ઉત્તમ માળાઓ તથા અનુ લેપન ધારણ કરે છે. તેમના શરીર દેદીપ્યમાન છે લાંબી લટકતી વનમાલાને ધારણ કરનારા છે. દિવ્ય વર્ણ તથા ગંધ આદિથી દશ દિશાઓને પ્રકાશિત કરે છે,
તે ચમરેન્દ્ર ચૌત્રીસ લાખ ભાવનાવાસના, ચોસઠ હજાર સામાનિક દેના તેત્રીસ ત્રાયશ્ચિંશક દેના, ચાર લેકપોલેના, પાંચ પરિવાર સહિત અગ્ર
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧