Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयबोधिनी टीका प्र. पद १ सू. ४० समेदचारित्रार्यनिरूपणम् ५२७ कल्यं गच्छं वा समुपयास्यन्ति ते इत्यराः, येतु कल्पसमाप्त्यनन्तरमव्यवधानेनजिनकल्पं प्रतिपत्स्यन्ते ते यावत्कथिकाः, तत्वराणां कल्पप्रभावाद्देवमनुष्यनिग्योनिकृता उपसर्गाः सद्योपातिन आतङ्का अतीवाविषह्याश्थ, वेदना न प्रादुर्भपन्ति, यावत्कथिकानान्तु कदाचिद् सम्भवन्त्यपि, तेहि जिनकल्पं प्रतिपत्स्यमानाः जिनकल्पभावमनुविदधति, जिनकल्पकानाचोपसर्गादयः सम्भवन्तीति । एवमेव सदमो लोभांशावशेषः सम्परायः कषायोदयो यत्र तत् सूक्ष्मसंपरायम्, तच्चद्विविधम् विशुध्यमानकं, संक्लिश्यमानकश्श, तत्र विशुध्यमानकं क्षपकश्रेणिमुपशम. गच्छ को प्राप्त होते हैं, वे इत्वरिक कहलाते हैं और जो कल्प की समाप्ति होते ही विना व्यवधान के जिनकल्प को अंगीकार करते हैं वे यावत्कयिक कहलाते हैं। इत्वरों को कल्प के प्रभाव से देवकृत, मनुष्यकृत और तिर्यंचकृत उपसर्ग, शीघ्र प्राण हरण करने वाले आतंक और अत्यन्त दुस्सह वेदना की उत्पत्ति नहीं होती। यावत्कथिकों को हो भी सकती है। वे जब जिनकल्प को अंगीकार करेंगे तो जिनकल्पी भाव का अनुभव करेंगे और जिनकल्पियों को उपसर्गों का होना संमव है।
सूक्ष्मसम्पराय-सूक्ष्म अर्थात् संज्वलन के सूक्ष्म लोभरूप सम्पराय अर्थात् कषाय का ही जिसमें उद्य रह गया हो ऐसा चारित्र सूक्ष्म सम्परायचारित्र कहलाता है । तात्पर्य यह है कि यह चारित्र दशम गुणस्थान में होता है जहां संज्वलन कषाय का सक्षम अंश ही शेष रह जाता है । इस चारित्र के दो भेद हैं-विशुध्यमानक और संक्लिश्यमानक ।क्षपकश्रेणी और उपशमश्रेणी पर आरोहण करने वाले का
અને જે કહ૫ની સમાપ્તિ થતાંજ વિના વ્યવધાને જિન કલ્પને અગીકાર કરે છે તેઓ યાવસ્કથિક કહેવાય છે.
ઇત્વોને કલ્પના પ્રભાવથી દેવકૃત, અને તિર્યચકૃત ઉપસર્ગ. શીધ્ર પ્રાણહરણ કરનાર આતંક અને અત્યન્ત દુસ્સહ વેદનાની ઉત્પત્તિ નથી થતી. યાવત્કથિકેને તે થાય પણ ખરી. તેઓ જ્યારે જિનક૯પ અંગીકાર કરશે. તે જિનકલ્પીભાવને અનુભવ કરશે અને જિનકલ્પિોને ઉપસર્ગોનું થવું સંભવિત છે.
સંપરાય–સૂક્ષ્મ અર્થાત્ સંજવલનના સૂક્ષ્મ લેભરૂપ સંપરાય અર્થાત્ કષાયને જ જેમાં ઉદય રહી ગયે હોય એવું ચારિત્ર સૂમ સંપરાય ચારિત્ર કહેવાય છે.
તાત્પર્ય એ છે કે આ ચારિત્ર દશમગુણ સ્થાનમાં થાય છે. જ્યાં સંન્દ્ર લન કષાયના સૂક્ષ્મ અંશજ બાકી રહી જાય છે.
આ ચારિત્રના બે ભેદ છે-વિશુદ્ધયમાનક અને સંકિલશ્યમાનક ક્ષપકશ્રેણિ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧