Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयबोधिनी टीका द्वि. पद २ सू.५ बादरवनस्पतिकायिकानां स्थानानि ५९७ जलाशयेषु जलढाणेसु'-जलस्थानेषु 'एत्थणं'-अत्र खलु-उपर्युक्तस्थलेषु 'बायरवणस्सइकाइयाणं-बादरवनस्पतिकायिकानाम् 'पज्जत्तगाणं -पर्याप्तकानाम् 'ठाणा पण्णता'-स्थानानि स्वस्थानानि प्रज्ञप्तानि-प्ररूपितानि सन्ति, "उववाएणं'उपपातेन उपपातापेक्षयेत्यर्थः, 'सव्वलोए'-सर्वलोके-पर्याप्तबादरवनस्पतिकायिका वर्तन्ते, तथाहि-पर्याप्तबादरवनस्पतिकायिकानां स्वस्थानं घनोदध्यादि वर्तते, तत्र बादरनिगोदानां शैवालादीनां सम्भवात्, सूक्ष्मनिगोदानां मूहतीभ्यन्तरमेव भवस्थितिर्भवति तदनन्तरं ते बादरनिगोदेषु पर्याप्तकेषु समुत्पद्यमाना बादरनिगोदपर्याप्तायुर्वेदयमानाः सुविशुद्धऋजुसूत्रनयाभ्युपगमेन लब्धवादरपर्याप्तवनस्पतिकायिकव्यपदेशा उपपातापेक्षया सकलकालं सर्वलोकं व्याप्नुवन्ति, इत्याशयः, 'समुग्धारणं सव्वलोए'- समुद्घातेन-समुद्घातापेक्षया सर्वलोके पर्याप्तबादरवनस्पतिकायिका भवन्ति, तथाहि यदा बादरनिगोदाः सूक्ष्मनिगोदेषु आयु. एवं जलस्थानों में, बादरवनस्पतिकायिक पर्याप्त जीवों के स्वस्थान कहे हैं । उपपात की अपेक्षा बादर वनस्पतिकायिक पर्याप्त सर्वलोक में होते हैं, क्योंकि उनका स्वस्थान घनोद्धि आदि है और वहां शैवाल आदि बादर निगोद जीव होते हैं । सूक्ष्मनिगोद जीवों की भवस्थिति अन्तर्मुहूर्त की ही होती है। तत्पश्चात् वे बादर पर्याप्त निगोद में उत्पन्न होते हुए और बादर पर्याप्त निगोद की आयु का वेदन करते हुए सुविशुद्ध ऋजुसूत्र नय की अपेक्षा से बादर पर्याप्त वनस्पतिकायिक कहलाने लगते हैं और उपपात की अपेक्षा समस्त काल और समस्त लोक को व्याप्त करते हैं।
समुद्घात की अपेक्षा सर्वलोक में हैं, क्यों कि जब बादर निगोद सूक्ष्मनिगोद संबंधी आयु का बन्ध करके और अन्त में मारणान्तिक કહેવું બધાં જળાશયમાં તેમજ જળસ્થાને માં, બાદર વનસ્પતિકાયિક પર્યાપ્ત જીવોના સ્વાસ્થાન કહ્યા છે ઉપપાતની અપેક્ષાએ બાદર વનસ્પતિ કાયિક પર્યાપ્ત સર્વલોકમાં થાય છે, કેમકે તેમના સ્વસ્થાન ઘોદધિ આદિ છે અને ત્યાં શિવાલ આદિ બાદર નિગોદ જીવ થાય છે. સૂમ નિગોદને જીની ભવસ્થિતિ અન્ત મુહૂર્તની હોય છે. તત્પશ્ચાત્ તે બાદર પર્યાપ્ત નિગદમાં ઉત્પન્ન થાય છે તે બીજા બાદર પર્યાપ્ત નિગદની આયુષનું વેદન કરતાં છતાં સુવિશુદ્ધ જુસૂત્ર નયની અપેક્ષાએ બાદર પર્યાપ્ત વનસ્પતિ કાયિક કહેવાવા લાગે છે, અને ઉપપાતની અપેક્ષાએ સમસ્ત કાલ અને સમસ્ત લોકોને વ્યાપ્ત કરે છે.
સમુદુઘાતની અપેક્ષાએ સર્વલોકમાં છે, કેમકે જ્યારે બાદર નિગોદ સૂક્ષમ નિગેટ સંબંધી આયુષ્યને બન્ધ કરીને અને અન્તમા મારાન્તિક સમુદ્રઘાત
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧