Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयबोधिनी टीका द्वि. पद २ सू.६ बादरवनपतिकायिकानां स्थानानि ५९९ तापेक्षया, सर्वलोके खलु अपर्याप्तकबादरवनस्पतिकायिका वर्तन्ते उक्तयुक्तेः, समु. ग्याएणं सव्वलोए'-समुदघातेन समुदघातापेक्षयेत्यर्थः सर्वलोके तावद अपर्याप्तबादरवनस्पतिकायिका भवन्ति, 'सट्टाणेणं लोयस्स असंखेज्जइभागे'-स्वस्थानेनस्वस्थानापेक्षया अपर्याप्तकवादरवनस्पतिकायिकाः लोकस्य असंख्येयतमे भागे भवन्ति प्रागुक्तयुक्तेः, गौतमः पृच्छति-कहि णं' भंते ! सुहुमवणस्सइकाइयाणं'हे भदन्त ! कुत्र खलु सूक्ष्मवनस्पतिका यिकानाम् ‘पज्जत्तगाणं अपज्जत्तगाणय'पर्याप्तकानाम् अपर्याप्तकानाञ्च 'ठाणा पण्णत्ता'-स्थानानि-स्वस्थानानि प्रज्ञप्तानि ? भगवानाह-'गोयमा'-हे गौतम ! 'सुहुमवणस्सइकाइया'-मूक्ष्मवनस्पतिकायिकाः 'जे य पज्जत्तगा, जे अपज्जत्तगा' ये पर्याप्तकाः ये चापर्याप्तकाः सन्ति 'ते सव्वे -ते सर्वे पर्याप्तकापर्याप्तकाः सूक्ष्मवनस्पतिकायिकाः 'एगविहा' -एकविधाः-एकप्रकारकाः, 'अविसेसा'-अविशेषाः-विशेषरहिताः, 'अणाणत्ता' -अनानात्वाः-नानात्ववर्जिताः 'सबलोयपरियावनगा पण्णत्ता'-सर्वलोकपर्यापन्नाः-सर्वलोकव्यापिनः प्रज्ञप्ताः-प्ररूपिताः सन्ति मया-महावीरेण अन्यैस्तीर्थकृद्भिश्च 'समणाउसो' हे श्रमणायुष्मन् ! इति भावः ॥सू ० ५ ॥ पूर्वोक्त युक्ति के अनुसार उपपात की अपेक्षा से सर्वलोक में होते हैं। समुद्घात की अपेक्षा सर्व लोक में है और स्वस्थान की अपेक्षा अपर्याप्तक बादर वनस्पतिकायिक लोक के असंख्यातवें भाग में कहे कहे गए हैं। इसका कारण भी पहले बतलाया जा चुका है। ___ गौतम स्वामी फिर प्रश्न करते हैं-भगवन् ! पर्याप्त और अपर्याप्त सूक्ष्म वनस्पतिकायिकों के स्थान कहां हैं ? भगवान् ने उत्तर दियासूक्ष्मवनस्पतिकायिकों में जो अपर्याप्त और पर्याप्त हैं, वे सब एक આપતાં પ્રભુશ્રી કહે છે કે હે ગૌતમ! જ્યાં બાદર વનસ્પતિ પર્યાપ્ત ના સ્થાન છે ત્યાંજ બાદર વનસ્પતિ કાયના અપર્યાપ્ત ના પણ સ્વસ્થાન છે. આ અપર્યાપ્ત જીવ પૂર્વોક્ત યુક્તિ અનુસાર ઉપપાતની અપેક્ષાથી સર્વ લોક માં થાય છે સમુદ્રઘાતની અપેક્ષાએ સર્વલોકમાં છે અને સ્વસ્થાનની અપેક્ષાએ અપર્યાપ્તક બાદર વનસ્પતિક યિક લોકના અસંખ્યાતમાં ભાગમાં કહેલાં છે. એનું કારણ પણ પહેલા બતાવી દિધેલું છે.
શ્રી ગૌતમસ્વામી ફરીથી પ્રશ્ન કરે છે-ભગવદ્ ! પર્યાપ્ત અને અપર્યાપ્ત સૂક્ષ્મ વનસ્પતિ કાચિકેના સ્થાન કયાં છે?
શ્રી ભગવાને ઉત્તર આપે–સૂક્ષ્મ વનસ્પતિકાયિકમાં જે પર્યાપ્ત અને અપર્યાપ્ત છે, તેઓ બધા એક પ્રકારના છે, વિશેષતા રહિત છે, તેમાં કઈ નાના–નથી અને તેઓ સંપૂર્ણ લોકમાં વ્યાપ્ત છે
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧