Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१७४
प्रज्ञापनासूत्रे सिद्धास्ते तीर्थव्यवच्छेदसिद्धा इत्यर्थः, एवम् 'तित्थगरसिद्धा'-तीर्थकरसिद्धाः-तीर्थकराः सन्तो ये सिद्धास्ते तीर्थकरसिद्धाः ऋषभादि वर्द्धमानपर्यन्ताः, 'अतित्थगरसिद्धा' अतीर्थकरसिद्धाः-सामान्यकेवलिनो भूत्वा ये सिद्धास्ते तथा 'सयं बुद्धसिद्धा' स्वयं बुद्धसिद्धाः-परोपदेशादिना स्वयं बुद्धाः सन्तो ये सिद्धास्ते तथा-परोपदेशं विनापि स्वयं संसारस्वरूपं बुद्ध्वा सिद्धा इत्यर्थः, 'पत्तेय बुद्धसिद्धा' प्रत्येकबुद्धसिद्धाः-प्रत्येकबुद्धसिद्धाः सन्तो ये सिद्धास्ते प्रत्येकबुद्धसिद्धाः, तत्र स्वयं बुद्धप्रत्येकबुद्धानां भेदस्तु अयमेव यत्-स्वयंबुद्धा बाह्यप्रत्ययं विनय व्यवच्छेदसिद्ध कहलाए। ये दोनों ही प्रकार के सिद्ध अतीर्थसिद्ध हैं।
(३) तीर्थकरसिद्ध-जो तीर्थकर होकर सिद्ध होते हैं, वे तीर्थकर सिद्ध कहलाते हैं, जैसे इस अवसर्पिणीकाल में श्रीऋषभदेव से लेकर श्रीवर्द्धमान स्वामी पर्यन्त चौवीस तीर्थकर ।
(४) अतीर्थ करसिद्ध-जो सामान्यकेवली होकर सिद्ध होते हैं, वे अतीर्थकरसिद्ध कहलाते हैं।
(५) स्वयंबुद्धसिद्ध'-जो परोपदेश के विना, स्वयं ही संसार के स्वरूप को समझ कर सिद्ध होते हैं ।
(६) प्रत्येकबुद्धसिद्ध-जो प्रत्येकबुद्ध होकर सिद्ध हुए वे प्रत्येक बुद्ध सिद्ध हैं । प्रत्येक बुद्ध भी परोपदेश के बिना ही सिद्ध होते हैं, परन्तु उनमें और स्वयंबुद्ध में अन्तर है । वह यह कि स्वयंबुद्धसिद्व वे कहलाते हैं जो बाह्य कारण के बिना ही बोध प्राप्त कर लेते हैं-जिन्हें જાતિ મરણ વિગેરે દ્વારા જેઓએ સિદ્ધિ મેળવી તેઓ તીર્થ વ્યવ છેદ સિદ્ધ કહેવાયા. આ બન્ને પ્રકારના સિદ્ધ અતીર્થ સિદ્ધ છે.
(3) ती ४२सिद्ध तीथ ४२ मनीने सिद्ध थाय छे. तेसो तीथ ४२ સિદ્ધ કહેવાય છે, જેમકે આ અવસર્પિણ કાળમાં રૂષભદેવથી તે શ્રીવર્ધમાન સ્વામી સુધી ૨૪ તીર્થકરે છે.
(४) मतीय ४२सिद्व-रे। सामान्य पक्षी मनीने सिद्ध थाय छ. ते અતીર્થકર સિદ્ધ કહેવાય છે.
(૫) સ્વયં બુદ્ધસિદ્ધ-જેઓ પરોપદેશ વિના પોતે જ સંસારના સ્વરૂપને સમજીને સિદ્ધ થાય છે તે સ્વયં બુદ્ધસિદ્ધ છે.
(૯) પ્રત્યેકબુદ્ધસિદ્ધ-જેઓ પ્રત્યેક બુદ્ધ બનીને સિદ્ધ થયા તેઓ પ્રત્યેક બદ્રસિદ્ધ છે. પ્રત્યેક બુદ્ધ પણ પોપદેશેના વિના સિદ્ધ થાય છે; પરન્તુ તેઓમાં અને સ્વયં બુદ્ધમાં અનન્તર છે.
તે આ કે સ્વયં બુદ્ધસિદ્ધ તેઓ કહેવાય છે કે જેઓ બાહા કારણ વિનાજ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧