Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयबोधिनी टीका प्र. पद १ सू.२३ बीजावस्थानिरूपणम्
३२९ पति ? एवमेव साधारणवनस्पतिकायिकानामपि किं सर्वकालमनन्तजीवत्वमेव भवति किम्वा कदाचित्प्रत्येकशरीरजीवत्वमपि भवति ? इत्याशङ्कायामाह-'सव्योऽवि किसलओ खलु उग्गममाणो अणंतो भणिओ। सो चेव विवडूंतो होइ परिनो अगंतो वा ॥९४॥ 'सयोऽवि'--सर्वोऽपि-अपरिशेपोऽपि वनस्पतिकायः प्रत्येकशरीरजीव , साधारणो वा 'किसलो खलु'-किसलयः खलु किसलयावस्थाम् , 'उग्गममाणो'-उद्गच्छन्-उपगतः सन् 'अणंतओ'-अनन्तकायः 'भणिओ' -भणित:-तीर्थकरगणधरै रुक्तः, 'सो चेव'-स एव किसलयरूपोऽनन्तकायिकः, 'विवडूंतो'-विवर्द्धमानः-प्रवृद्धिं गच्छन् 'होइ परित्तो अणंतो वा' भवति परितो वा-प्रत्येकशरीरजीवो वा, अनन्तो वा भवतीति शेषः, तत्र यदा साधारणं शरीरं निवर्त्यते तदा साधारण एव जीवो भवति, यदा तु प्रत्येकशरीरं निर्वय॑ते साधारणशरीर भी हो जाते हैं ? इसी प्रकार साधारण वनस्पतिकायिक जीव क्या सदैव अनन्तजीव ही रहते हैं या कभी प्रत्येकशरीर जीय भी हो जाते हैं ? इस प्रश्न का समाधान करते हैं
जितने भी किसलय हैं वे सब उगते समय अनन्तकायिक होते हैं प्रत्येक वनस्पतिकाय, चाहे वह प्रत्येकशरीर हो या साधारण, जब किसलय अवस्था को प्राप्त होता है, तब तीर्थकरों और गणधरों द्वारा अनन्तकायिक कही गई है । वही किसलयरूप अनन्तकायिक वृद्धि को प्राप्त होता हुआ प्रत्येकशरीर या अनन्तकाय हो जाता है । जब साधारण शरीर उत्पन्न होता है तब साधारण जीव ही होता है और जब प्रत्येकशरीर उत्पन्न होता है तब प्रत्येकशरीर जीय होता है।
प्रश्न-कितने काल के पश्चात् प्रत्येकशरीर जीव हो जाता है ? । તેજ રીતે સાધારણ વનસ્પતિકાયિક જીવ શું સદૈવ અનન્ત જીવજ રહે છે અથવા કયારેક પ્રત્યેક શરીર જીવ પણ બની જાય છે? આ પ્રશ્નનું સમાધાન કરે છે
જેટલાં પણ કિસલયે છે તે બધા ઉગતી વખતે અનન્ત કાયિક હોય છે. પ્રત્યેક વનસ્પતિકાય પછી તે પ્રત્યેક શરીર હોય અથવા સાધારણ. જ્યારે કિસલય અવસ્થાને પ્રાપ્ત થાય છે ત્યારે તીર્થકરો અને ગણધરે દ્વારા અનન્ત કાયિક કહેવાય છે.
તેજ કિસલય રૂ૫ અનન્ત કાર્થિક વૃદ્ધિને પામતાં પ્રત્યેક શરીર અથવા અનન્ત કાય બની જાય છે. જ્યારે સાધારણ શરીર ઉત્પન્ન થાય છે ત્યારે સાધારણ જીવજ હોય છે અને જ્યારે પ્રત્યેક શરીર ઉત્પન્ન થાય છે ત્યારે પ્રત્યેક શરીર છવ હોય છે.
પ્રશ્ન-કેટલે સમય જતાં પ્રત્યેક શરીર જીવ બને છે? प्र० ४२
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧