Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयबोधिनी टीका प्र. पद १ सू.३६ समेदमनुष्यस्वरूपनिरूपणम् ४३७ प्रदेशाः, कदलीस्तम्मसदृश संहतसुकुमारपीवरोरवः, मांसलविशालजवनधारिण्यः स्निग्धकान्तिरोमराजयः, प्रदक्षिणावर्त्ततरङ्गभङ्गमगुरनाभिकुहराः, कृशोदर्यः, सुवर्णकलशोपमोन्नतपीवरपयोधराः, मुकुमारबाहुलतिकाः विकसितनीलोत्पल विशालकमनीयनयनाः, मदनवापयष्टिभलतिकाः सुस्निग्धकान्त कचकलापाः, भव्यशृङ्गारचारुवेपाः स्वमावत एव हास्यविलास-विषयपरमनैपुण्यवत्यः, एवं मनुष्यामनुष्यश्च प्रकृत्यैव सुरभिवदनाः प्रतनुक्रोधमानमायालोमाः सन्तोषिणो सरी हुई उंगलियों वाले, कमल-दल के सदृश सुकुमार, कूर्म के आकार के एवं मनोहर होते हैं। उनका दोनों जांघे रोमों से रहित और प्रशस्त लक्षणों से युक्त होती है । उनके जानुभाग निगढ और पुष्ट होते हैं । उरु कदली-स्तंभ के समान, संहत, सुकुमार और पुष्ट होती हैं। जांचे भी मांसल और विशाल होती हैं। उनकी रोमराजि मुलायम और कान्तिमय एवं सुकोमल होती हैं। नाभि दक्षिणावर्त तरंगों वाली, उदर कृश और स्तन स्वर्गकलश के सदृश, ऊंचे उठे हुए और पुष्ट होते हैं। बाहुलताएं बडी सुकुमार होती है । नयन विकसित नील कमल के समान, सुन्दर और विशाल होते हैं । भौं हे काम के धनुष के सदृश एवं केश नरम और कान्तिमान होते हैं। उनका श्रृंगार भव्य और वेष सुशोभन होता है । स्वभाव से ही हास्य, विलास एवं विषध में परम निपुणता को धारण करने वाली होती हैं। वहां के मनुष्य स्वभाव से ही सुगंधमय बदन वाले, अत्यन्त मन्द क्रोधमान माया लोभ वाले, सन्तोषशील, उत्सुकताविहीन, मृदुता और ऋजुता
તેઓના પગ એક બીજી આંગળીથી જોડાયેલા કમલ દલની સમાન સુકોમળ, કૃર્મના આકારના અને મને હર હોય છે. તેઓની બન્ને જાંઘ રેમરહિત અને પ્રશસ્ત લક્ષણેથી યુક્ત હોય છે. તેમને જાનુભાગ ભરાવદાર અને પુષ્ટ હોય છે. જંઘાએ પણ કેળના સ્તંભની જેમ પુષ્ટ માંસલ અને વિશાલ હોય છે.
તેમની રામ પંક્તિ મુલાયમ અને કાન્તિયુક્ત હોય છે. નાભિ દક્ષિણ વર્ત તરંગવાળી, ઉદર કૃશ અને સ્તન સુવર્ણ કળશ સરખા ઉઠાવદાર અને પુષ્ટ હોય છે. બહુલતાઓ ઘણી સુકેળ હોય છે. નયને વિકસિત કમલની સમાન સુન્દર અને વિશાલ હોય છે. ભમરો કામદેવના ધનુષના સરખી અને કેશ કાન્તિમાન અને સુંવાળા હોય છે. તેમને શૃંગાર ભવ્ય અને વેષ સુશેભિત હોય છે.
સ્વભાવથી જ હાસ્ય વિલાસ અને વિષયમાં પરમ નિપુણતાને ધારણ કરનાર હોય છે. ત્યાંના મનુષ્ય સ્વાભાવિક પણે સુગન્ધમય વદનવાળા, અત્યન્ત
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧