Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
५२०
प्रज्ञापनासूत्रे मर्थतः शब्दान्तरश्च विविधत्वं प्राप्नोति, तस्माद्यथा यावत्कथिकं सामायिक छेदोपस्थापनश्च परमविशुद्धि विशेषरूपसूक्ष्मसम्परायादि चारित्रावाप्तौ न भङ्गमापद्यते तथा इत्वरमपि सामायिकं विशुद्धिविशेषरूपच्छेदोपस्थापनावाप्तौ न भङ्गमाप्नोति, अपितु प्रवज्यापरित्यागानन्तरं तद्भङ्गमापद्यते, नतु तस्यैव विशुद्धि विशेषावाप्तौ भङ्गापत्तिः, तथाचोक्तम् ।
'उन्निक्खमओ भंगो जो पुण तं चियकरेइ सुद्धयरं ।
सन्नामेत्तविसिहं मुहुमं पिव तस्स को भंगो ? ॥१॥ छाया-उन्निष्क्रामतो भङ्गो यः पुनस्तं चयं करोति शुद्धतरम् ।
___ सज्ञामात्रविशिष्टं सूक्ष्ममिव तस्य को भङ्गः ॥१॥ क्योंकि सभी में सावद्ययोग का परित्याग किया जाता है, केवल छेद आदि विशुद्धि की विशेषता के कारण उनका नाम और अर्थ पृथक -पृथक होगया है। अतएव जैसे यावत्कथिक सामायिक और छेदोपस्थापनचारित्र अत्यन्त विशुद्ध सूक्ष्मसम्परायचारित्र की प्राप्ति होने पर भग्न नहीं हो जाता, इसी प्रकार इत्वरिकसामायिक का भी विशेष विशुद्ध छेदोपस्थापना चारित्र की प्राप्ति होने पर भंग नहीं होता। उसका भंग तोतभी होता है जब प्रव्रज्या का परित्याग कर दिया जाय । उसकी अधिक विशुद्धता प्राप्त करने पर भंग नहीं होता। कहा भी है
'जो सर्वविरति सामायिक को अंगीकार करके बाद में दीक्षा का परित्याग कर दे उसी की सामायिक भंग होती है। किन्तु जो सामापिक की ही अधिक विशुद्धरूप में आराधना करता है, वह सामायिक के भंग का भागी नहीं होता । जैसे सूक्ष्मसम्पराय चारित्र की प्राप्ति બધામાં સાવઘ યોગને પરિત્યાગ કરાય છે, કેવલ છેદ વિગેરે વિશહિતી લિ. શેષતાના કારણે તેઓના નામ અને અર્થ પૃથક્ પૃથફ થઈ ગએલ છે.
તેથીજ જેમ યાવત્રુથિક સામાયિક અને છેદપસ્થાપન ચારિત્ર અત્યન્ત વિશદ્ધ સૂમ સંપરા ચારિત્રની પ્રાપ્તિ થવાથી ભગ્ન થઈ જતાં નથી એવી જ રીતે, ઇવરિક સામાયિકને પણ વિશુદ્ધ છેદેપસ્થાપના ચારિત્રની પ્રાપ્તિ થવા છતાં પણ ભંગ નથી થતા. તેનો ભંગ તે ત્યારે થાય કે જ્યારે પ્રત્રજ્યાનો પરિત્યાગ કરી દેવાય. તેની અધિન વિશુદ્ધતા પ્રાપ્ત કરવાથી ભંગ થતો નથી. કહ્યું પણ છે કે
જે સર્વવિરતિ સામાયિકને અંગીકાર કરીને પછીથી દીક્ષાનો પરિત્યાગ કરી દે તેનું સામાયિક ભંગ થાય છે. પરંતુ જે સામાયિકની જ અધિક વિશ રૂપમાં આરાધના કરે છે. તે સામાયિકના ભંગને ભાગી નથી થતું.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧