Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेययोधिनी टीका प्र. पद १ सू.३३ परिसर्पस्थलचरपञ्चेन्द्रियतियग्योनिकाः ३९५ स्कन्धावारेणु-महामाण्डलिक:-अनेकदेशाधिपतिस्तत्स्कन्धावारेषु 'गामनिवेसेसु' -ग्रामनिवेशेषु-ग्रसति बुद्धिप्रमृतीन् गुणान् इति ग्रामः वृतिवेष्टितः शास्त्रप्रसिद्धानामष्टादशकराणां वा गम्य इति ग्रामः तत्सन्निवेशेषु इत्यर्थः, 'णगरनिवेसेसु'-नगरनिवेशेषु नगरम्-अष्टादशकरवर्जितम् "णिगमनिवेसेसु'-निगमनिवेशेषु-निगमः प्रचुरतरवणिक् समुदायावासस्तन्निवेशेषु 'खेडनिवेसेसु-खेटनिवेशेषु खेटं-प्रांशुप्राकारनिबद्धा वासस्तन्निवेशेषु, 'कब्बडनिवेसेसु'-कर्वटनिवेशेषुकर्बट-क्षुद्रप्राकारवेष्टितावासः, तन्निवेशेषु, ‘मडंबनिवेसेसु'-मडम्बनिवेशेषु-मडस्कंधावारों में वह उत्पन्न होता है । इनके अतिरिक्त ग्राम निवेष में, नगरनिवेश में, निगमनिवेश में, खेटनिवेश में, कर्बटनिवेश में, मडम्बनिवेश में, द्रोणमुखनिवेश में, पट्टननिवेश में, आकरनिवेश में, आश्रमनिवेश में, संवाघनिवेश में, एवं राजधानीनिवेश में उसकी उत्पत्ति होती है। ग्राम आदि वस्तियों का लक्षण इस प्रकार है-जो बुद्धि आदि गुणों को ग्रस ले वह वाड से घिरी हुई वस्ती ग्राम कहलाती है। या शास्त्र में प्रसिद्ध अठारह प्रकार के कर जहां लगते हों वह ग्राम । नगर अर्थात् जहाँ अठारह प्रकार के कर न लगते हों। जहां बहुत पणिकूजनों का समूह निवास करता हो वह निगम कहलाता है । खेट या खेडा वह यस्ती है जो धूल की चार दीवारों से घिरी हो। छोटेसे प्राकार से वेष्टित वस्ती कर्बट कहलाती है। जिसके आसपास अढाई
તદુપરાન્ત ગ્રામ નિવેશમાં, નગર નિવેશમા, નિગમ નિવેશમા, બેટ નિવેશમા, કર્નર નિવેશમા, મડઓ નિવેશમાં દ્રોણમુખ નિવેશમા, પટ્ટન નિ. વેશમા, આકર નિવેશમા, આશ્રમ નિવેશમાં, સંબધ નિવેશમાં અને રાજધાનીના નિવેશમાં એની ઉત્પત્તિ થાય છે.
ગ્રામ આદિ વસ્તીનું લક્ષણ આ રીતે છે
જે બુદ્ધિ આદિ ગુણોને ગ્રસીલે તે વાડથી ઘેરાએલી વસ્તી ગ્રામ કહેવાય છે. અથવા શાસ્ત્રમાં પ્રસિદ્ધ અઢાર પ્રકારના કર જ્યાં લાગે છે તે ગામ નગર, અર્થાત્ જ્યાં અઢાર પ્રકારના કર ન લાગતા હોય
જ્યાં ઘણું વણિક જનને સમૂહ રહેતું હોય તે નિગમ કહેવાય છે. એટ અથવા ખેડા એ વસ્તી–નિવાસ છે જે ધૂળની ચાર ભીતથી ઘેરાયેલી છે. નાના પ્રાકાર કેટથી વીંટળાયેલી વસ્તી કર્બટ કહેવાય છે.
જેની આસપાસ અઢી કેશ સુધીમાં બીજી કઈ વસ્તી ન હોય તેને તે મડઓ કહે છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧