Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
४३४
प्रज्ञापनासूत्रे विदिक्षु प्रत्येकमष्टावष्टौ योजनशतानि समुल्लङ्घय अष्टयोजनशतायामविष्कम्भाः एकोनत्रिंशदधिक पञ्चविंशतियोजनशतपरिक्षेपाः यथोक्तप्रमाण पद्मवरवेदिका वनखण्डमण्डितपरिसरा जम्बूद्वीपवेदिकातोऽष्टयोजनशतप्रमाणान्तरा उल्कामुखमेघमुख-विद्युन्मुख-विद्युदन्ताभिधानाश्चत्वारो द्वीपाः सन्ति, तदनन्तरम् एतेषामपि उल्कामुखादीनां चतुर्णा द्वीपानां परतो यथाक्रमं पूर्वोत्तरादि विदिक्षु प्रत्येक नव-नव योजनशतानि अतिक्रम्य नवयोजनशतायामविष्कम्भाः पञ्चचत्वारिंशदधिकाष्टाविंशति योजनशतपरिक्षेपाः यथोक्तप्रमाण पद्मवरवेदिका वनखण्ड समवगूढा जम्बूद्वीपवेदिकातो नवयोजनशतप्रमाणान्तरा घनदन्त-लष्टदन्त-गूढदन्त-शुद्धन्ताभिधाना श्चत्वारो द्वीपाः सन्ति, एवमेते हिमयति पर्वते चतसृषु हैं। वे द्वीप आठ-आठ सौ योजन की लम्बाई चौडाई वाले हैं । पच्चीस सौ उनतीस योजन की उनकी परिधि है। पूर्वोक्त प्रमाण वाली पद्मवरवेदिका और वनखंड से युक्त हैं । जम्बूद्वीप की वेदिका से आठ सौ योजन प्रमाण अन्तर वाले हैं । उनके नाम हैं-उल्कामुख, मेघमुख, विद्युन्मुख और विद्युदन्त।
इन उल्कामुख आदि चारों द्वीपों के आगे क्रमशः पूर्वोत्तर आदि विदिशाओं में नौ-नौ सौ योजन की लम्बाई-चौडाई वाले और अट्ठाईस सौ पैंतालीस योजन की परिधि वाले, पूर्वोक्त प्रमाण वाली पद्मवरवेदिका एवं वनखण्ड से सुशोभित चार द्वीप और हैं । उनके नाम हैं-घनदन्त, लष्टदन्त, गूढदन्त और शुद्धदन्त । ये जम्बूद्वीप की वेदिका से नौ सौ योजन प्रमाण अन्तर पर हैं। ___इस प्रकार हिमवान् पर्वत की दाढाओं पर ये अट्ठाईस अन्तरद्वीप તે દી આઠસો આઠસે જનની લંબાઈ પહોળાઈ વાળા છે. પચીસસ ઓગણત્રીસ જનની તેઓની પરિધિ છે. પૂર્વોક્ત પ્રમાણ વાળી પદ્મવર વેદિકા અને વનખંડથી યુક્ત છે. જમ્બુદ્વીપની વેદિકાથી આઠસો જન અખ્તરવાલા છે. તેઓના નામ ઉલકામુખ, મેઘમુખ, વિદ્યુમ્મુખ અને વિઘદન્ત છે.
આ ઉલ્લકામુખ આદિ ચારે દ્વીપની આગળ કમશઃ પૂર્વોત્તર આદિ વિદિશાઓમાં નવ નવ જન દૂર નવસો નવો જનની લંબાઈ પહોળાઈ વાળા અને અઠવાવિસ સો પીસ્તાળીશ જનની પરિધિવાળા, પૂર્વોક્ત પ્રમાણુ વાળી પમવર વેદિકા અને વનખંડથી સુશોભિત ચાર દ્વીપ બીજા છે.
તેઓના નામ–ઘનદન્ત, લખદન્ત, ગૂઢદો અને શુદ્ધદત. એ પ્રમાણે છે એ જમ્મુ દ્વીપની વેદિકાથી નૌસે જન પ્રમાણ અન્તર પર છે.
આ રીતે હિમવાન પર્વતની દાઢાઓ પર આ અઠ્યાવીશ અન્તર દ્વીપ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧