Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयबोधिनी टीका प्र. पद १ सू.२९ समेदनैरयिकजीवनिरूपणम् ३६३ ____टीका-अथ नैरयिकप्रभेदान् प्ररूपयितुमाह-'से किं तं नेरइया ?' 'से' अथ 'किं तं' के ते-कतिविधाः नैरयिकाः प्रज्ञप्ताः ? भगवानाह-'नेरइया सत्तविहा पन्नत्ता'-नैरयिकाः सप्तविधाः प्रज्ञप्ताः, तत्र नैरयिकाणां सप्तविषत्वञ्च पृथिवीभेदेन अवगन्तव्यम्, अन्यथा प्रचुरभेदत्वं नैरयिकाणां सम्भवति, अतएव पृथिवीभेदत एव सप्तविधत्वं प्ररूपयितुमाह-'तं जहा'-तद्यथा-'रयणप्पभापुढवी नेरइया'रत्नप्रभापृथिवी नैरयिकाः, रत्नानि-वनवैडूर्यादीनि, प्रभा-स्वरूपं यस्याः सा रत्नप्रभा-रत्नबहुला रत्नमयीत्यर्थः, सा चासौ पृथिवी चेति रत्नप्रभापृथिवी तस्यां नैरयिकाः रत्नप्रभापृथिवी नैरयिकाः१, सकरप्पभापुढवी नेरइया२' शर्कराप्रभापृथिवी नैरयिकाः, शर्कराः-प्रस्तरचूर्णखण्डाः, प्रभा-स्वरूपं यस्याः सा शर्कराप्रभा, सा चासौ पृथिवीचेति तस्यां नैरयिकाः२, 'वालयप्पभापुढवी नेरइया३' ____टीकार्थ-अब नैरयिक जीवों के भेदों की प्ररूपणा करते हैं-प्रश्न है-नैरयिक कितने प्रकार के हैं ? भगवान् ने उत्तर दिया-नैरयिक सात प्रकार के हैं। यहां नैरयिकों के जो सात भेद कहे हैं वे पृथ्वी भेद से ही समझना चाहिए, यों तो नैरयिकों के बहुत भेद हैं । पृथ्वी भेद से उनके सात भेद बतलाते हैं-वज्र और वैडूर्य आदि रत्न कहलाते हैं। प्रभा अर्थात् स्वरूप । तात्पर्य यह है कि रत्नबहुला या रत्नमयी पृथ्वी रत्नप्रभा कहलाती है। उसमें उत्पन्न होने वाले या रहने वाले नारक जीव रत्नप्रभा पृथ्वी नैरयिक कहलाते हैं।
पाषाणों के चूर्ण-खण्ड अर्थात् छोटे-छोटे कंकड शर्करा कहलाते हैं, वे जिसका स्वरूप हैं, वह पृथ्वी शर्कराप्रभा, और उसमें रहने वाला नारक शर्कराप्रभा नैरयिक कहलाते हैं ।
ટીકાઈ–હવે નૈરયિક જીની પ્રરૂપણા કરે છે– प्रश्न-३२यि सा प्रा२ना छ ? । શ્રી ભગવાને ઉત્તર આપે કે નરયિક સાત પ્રકારના છે.
અત્રે નરયિકના જે સાત ભેદ કહ્યા છે તેઓ પૃથ્વી ભેદે કરીને સમજ વાના છે. આમતો નરયિકેના ઘણા ભેદ છે. પણ પૃથ્વી ભેદથી તેઓના સાત लेह मताव छ
વા, અને વૈર્ય મણિ આદિ ને કહેવાય છે. પ્રભા અર્થાત સ્વરૂપ તાત્પર્ય એ છે કે પ્રચુર અગર રત્નમયી પૃથ્વી જે તે રત્નપ્રભા કહેવાય છે. તેમાં ઉત્પન્ન થનારા અગર રહેનારા નારક જીવ રત્નપ્રભા પૃથ્વીના નિરયિક કહેવાય છે.
પત્થરને ભૂકે અથવા નાના કકડા, શર્કરા કહેવાય છે કે જેમના સ્વરૂપ છે તે પૃથ્વી શર્કરા પ્રભા અને તેમાં વસનારા નારક શર્કરા પ્રભા નિરયિક કહેવાય છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧