Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयबोधिनी टीका प्र. पद १ सू.११ जीवप्रज्ञापना विरोधात्, न च संमूच्छिमादिषु तदुभयप्रयोजक सर्वोत्कृष्ट मनोवीर्यपरिणत्यभावदर्शनेन स्त्रीष्वपि तथाविध परिणत्याभावोऽनुमातुं शक्यते इति वाच्यम् ? अन्तर्व्याप्त्यैव हेतो रनुमापकतया केवलं बहि ाप्तिमात्रेण प्रामुक्तहेतो रनुमापकत्वासंभवात्, अन्तर्व्याप्तेश्च प्रतिबन्धवललभ्यतया प्रकृते कस्यचिदपि प्रतिबन्धस्याभावेन अन्तर्व्याप्तिग्रहणाभावात् , नहि सप्तमपृथिवीगमनं मोक्षगमनप्रयोजकं न वा सप्तमपृथिवीगमनव्याप्यं मोक्षगमनं, चरमशरीरिणां सप्तमपृथिवी गमनमन्तरापि मोक्षगमनात्, प्रतिबन्धं विना च एकस्याभावे अन्यस्यावश्यमहोता है, वह शास्त्रों का अवगाहन करने में भी असमर्थ हो, ऐसी बात नहीं है, क्योंकि प्रत्यक्ष से विरोध है । संमूर्छिम आदि जीयों में दोनों प्रकार के सर्वोत्कृष्ट वीर्य-परिणाम का अभाव देखा जाता है, अतएव स्त्रियों में भी उस परिणाम के अभाव का अनुमान किया जा सकता है, ऐसा कहना योग्य नहीं, क्यों कि अन्ताप्ति के द्वारा ही हेतु अनुमापक होता है, केवल वहिाप्ति मात्र होने से पूर्वोक्त हेतु अनुमापक नहीं हो सकता। अन्ताप्ति अविनाभाय संबंध के बल से निश्चित होती है और यहां किसी भी अविनाभाव संबंध का सद्भाव नहीं है, अतः अन्तर्व्याप्ति का ग्रहण नहीं हो सकता। सप्तम पृथ्वी में गमन मोक्षगमन का प्रयोजक नहीं है और न मोक्षगमन सप्तम पृथ्वी गमन का व्याप्य ही है, क्यों कि चरमशरीरि सप्तम पृथ्वी में गमन किये बिना ही मोक्षगमन करते हैं । प्रतिबन्ध के अभाव में एक के विना दूसरा भी न हो, ऐसा नहीं हो सकता, અવગાહન કરવામાં પણ અસમર્થ થાય. એવું હોતું નથી કેમકે પ્રત્યક્ષ વિરોધ છે.
સંમૂછિમ આદિ છોમાં બન્ને પ્રકારના સર્વોત્કૃષ્ટ વીર્ય-પરિણામનો અભાવ દેખાય છે, તેથી સ્ત્રીઓમાં પણ તે પરિણામના અભાવનું અનુમાન કરી શકાય છે. એમ કહેવું યોગ્ય નથી, કેમકે અન્તવ્યક્તિ દ્વારા હેતુ અનુંમાપક થાય છે, કેવળ બહિવ્યપ્તિ માત્ર હોવાથી પૂર્વોકત હેતુ અનુમાપક નથી થઈ શકતે. અન્તર્થાપ્તિ અવિનાભાવ સમ્બન્ધના બળે નિશ્ચિત બને છે, અને અહીં કોઈ પણ અવિનાભાવ સમ્બન્ધને સદ્ભાવ નથી. તેથી અન્તવ્યક્તિનું ગ્રહણ થઈ શકતું નથી.
સપ્તમ પૃથ્વીમાં ગમન મેક્ષ ગમનનું પ્રાજકથી. અને ન મોક્ષ ગમન સક્ષમ પૃથ્વી ગમનનું વ્યાપ્ય જ છે. કેમકે ચરમ શરીર સપ્તમ પૃથ્વીમાં ગમન કર્યા સિવાય જ મોક્ષ ગમન કરે છે. પ્રતિબન્ધના અભાવમાં, એકના સિવાય બીજું પણ ન હોય એમ નથી બનતું એમ થવાથી તે ચાહે તેના અભાવમાં બધાને અભાવ
प्र० २४
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧