Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयबोधिनी टीका प्र. पद १ सू.२२ भङ्गप्रकारेणअनन्तजीवादि निर्देशः ३१९ सरिसेण-पृथिवीसदृशेन 'भेएण' भेदेन भङ्गस्थानं भवति, रविकिरणसमूहप्रतप्तक्षेत्रतरिका प्रतरखण्डस्येव समो भवति तम् अनन्तकायं विजानीहीत्याशयः। 'गूढसिरागं पत्तं सच्छीरं जं च होइ निच्छीरं । जंपिय पणट्ठसंधि अणंतजीवं वियाणाहि' 'जंच' यच्च 'पत्तं' पत्रम् 'सच्छीरं'-सक्षीरं-क्षीरसहितम् , 'निच्छीरं' निःक्षोरं-क्षीररहितं वा 'गूढसिरागं'-गृढशिराकम्-अविद्यमानशिराविशेषं भवति तदनन्तजीयं विजानीहि, 'जं पिय' यदपि च, 'पणसंधि'-प्रनष्टसन्धि सर्वथाऽनुपलक्ष्यमाणपत्राद्ध द्वयसन्धि भवति, तदनन्तजीवम्-‘बियाणाहि'-विजानीहि
अथ पुष्पादिगतविशेषप्रतिपादनार्थमाह-'पुप्फा जलया थलया य विंटबद्धा य नालबद्धा य। संखिज्जमसंखिज्जा बोद्धव्याऽणंतज़ीवा य'-'पुप्फा' पुष्पाणि सामान्येन चतुर्विधानि भवन्ति, तानि यथा-'जलया'-जलजानिकमलप्रभृतीनि, 'थलया य-स्थलजानि च-कोरण्डकादीनि, एतान्यपि च
और जिसका भंगस्थान रज से व्याप्त भी नहीं होता किन्तु पृथिवीसदृश भेद से भंगस्थान होता है अर्थात् जैसे सूर्य की किरणों के समूह से अत्यन्त तपे हुए स्थान पर घूप का गोलाकार दीखता है, वैसा भंग होता है, उसको अनन्त काय समझना चाहिए।
जो पत्र दूध वाला हो अथवा विना दूध का हो, किन्तु जिसकी शिराएं दिखाई न देती हों, उसे भी अनन्तजीव समझना चाहिए। जिस पत्र की सन्धि दिखलाई न दे अर्थात् पत्ते के दोनों आधे भागोंको जोडने वाली सन्धि मालूम न हो, उसे भी अनन्तजीव समझना चाहिए।
अब पुष्प आदि की विशेषता को प्रतिपादन करने के लिए कहते हैं-पुष्प साधारणतया चार प्रकार के होते हैं । वे इस प्रकार हैं-जलज નથી થતું કિન્તુ પૃથ્વી સદશ ભેદથી ભંગસ્થાન બને છે અર્થાત જેમ સૂર્યના કિરણોના સમૂહના અત્યન્ત તપેલા સ્થાન પર તાપને ગળાકાર દેખાય છે તે ભંગ થાય છે. તે અનન્તકાય સમજવું જોઈએ.
જે પાન દૂધવાળું હોય કે દૂધવિનાનું હોય પરંતુ જેની શાખા (શિરાઓ) દેખાતી ન હોય, તેને પણ અનન્ત જીવ સમજવાં જોઈએ. જે પાનની સબ્ધિ દેખાય નહી અર્થાત્ પાનના અડધા ભાગને જોડનારી સબ્ધિ માલુમ ન પડે તેને પણ અનન્ત જીવ સમજવા જોઈએ.
હવે પુષ્પાદિની વિશેષતાને પ્રતિપાદન કરવાને માટે કહે છે–પુષ્પ સાધારણ રીતે ચાર પ્રકારના હોય છે.
તેઓ આ પ્રકારે છે–જલજ (પાણીમાં ઉત્પન્ન થનારાં કમળ વિગેરેના) સ્થલજ (કેરંટ વિગેરે સ્થળમાં ઉત્પન્ન થનારા) આ બન્ને પ્રકારના પુના
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧