Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेययोधिनी टीका प्र, पद १ सू.११ जीवप्रज्ञापना परतो नियमेन अन्तरं तथैव एकोनपश्चाशदादयः पष्टिपर्यन्ता निरन्तर सिध्यन्तः उत्कर्षेण षट् समयान् यावत् प्राप्यन्ते, परतोऽवश्यमन्तरम् , तथैव एकषष्टयादयो द्विसप्तति पर्यन्ताः निरन्तरं सिध्यन्त उत्कर्षेण पश्च समयान् यावदवाप्यन्ते, ततः परमन्तरम् , त्रिसप्तत्यादयश्चतुरशीति पर्यन्ता निरन्तर सिध्यन्तः उत्कर्षण चतुरः समयान् यावत् तत ऊर्ध्वम् अन्तरम्, तथैव पश्चाशीत्यादयः पण्णवति पर्यन्ताः निरन्तर सिध्यन्तः, उत्कर्षेण त्रीन् समयान यावत्, परतोनियमादन्तरं तयैव सप्तनवत्यादयो द्वयुत्तरशतपर्यन्ताः निरन्तरं सिध्यन्त उत्कर्षेण द्वौ समपौ, होता । अगर उनपचास (४९) से लेकर साठ (६०) तक निरन्तर सिद्ध हों तो अधिक से अधिक छह समय तक सिद्ध होते हैं, उसके बाद अवश्य अन्तर पड जाता है । इसी प्रकार यदि इकसठ (६१) से लेकर बहत्तर (७२) तक प्रत्येक समय में लगातार सिद्ध होते रहे तो अधिक से अधिक पांच समय तक ही सिद्ध होते हैं, पांचवें समय के बाद अन्तर पड ही जाता है। अगर तिहत्तर (७३) से लेकर चौरासी (८४) तक लगातार सिद्ध हों तो अधिक से अधिक चार समय तक निरन्तर सिद्ध होते हैं, पांचवें समय में अन्तर पड जाता है अर्थात् कोई जीव सिद्ध नहीं होता। अगर पचासी (८५) से लेकर छियानवे (९६) तक निरन्तर सिद्ध हों तो लगातार तीन समय तक सिद्ध हो सकते हैं, उसके बाद अन्तर पड जाता है। अगर सत्तानये (९७) से लेकर एक सौ दो (१०२) तक सिद्ध हों तो लगातार दो समय तक ही सिद्ध होते हैं । तत्पश्चात् तीसरे समय में अन्तर पड जाता है। अगर एक सौ સાઠ સુધી નિરંતર સિદ્ધ બને તે વધારેમાં વધારે છે સમય સુધી સિદ્ધ બને છે. ત્યારબાદ અવશ્ય અખ્તર પડી જાય છે.
આજ રીતે જે એકસઠથી આરંભીને બેંતર સુધી પ્રત્યેક સમયમાં નિરનર સિદ્ધ બનતા રહે તે વધારેમાં વધારે પાંચ સમય સુધી સિદ્ધ બને છે.
પાંચમાં સમય પછી અન્તર પડી જ જાય છે, અગર તેર (૭૩) થી તે ૮૪ (ચેરાસી) સુધી નિરન્તર સિદ્ધ થાય તે વધારેમાં વધારે ચાર સમય સુધી નિરન્તર સિદ્ધ બને છે, પાંચમાં સમયમાં અન્તર પડી જાય છે. અર્થાત્ કઈ જીવ સિદ્ધ બનતા નથી અથવા પંચોસીથી આરંભીને છનું પર્યત નિરન્તર સિદ્ધ થાય તે લાગલાગડ ત્રણ સમય સુધી સિદ્ધ બની શકે છે, ત્યાર બાદ અંતર પડી જાય છે.
અથવા સત્તાણુ (૬૭) થી આરંભી એકસે બે સુધી સિદ્ધ થાય તો લાગઠ બે સમય સુધી સિદ્ધ બને છે. ત્યાર પછી ત્રીજા સમયમાં અન્તર પડી
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧