Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
प्रमेयपोधिनी टीका प्र. पद १ सू.११ जीवप्रज्ञापना अन्यधा गच्छवासे अवतिष्ठते, यदातु तस्य पूर्वाधीतं श्रुतं न भवति तदा नियमेन गुरुसन्निधौ उपगम्य लिङ्ग प्रतिपद्यते, गच्छं च नियमतो न परित्यजति, उक्तश्च-'पुबाहीयं सुयं से हवइ वा न वा, जइ से नस्थि तो लिंगं नियमा गुरुसं. निहे पडिज्जइ, गच्छेय विहरइत्ति, अह पुवाधीय सुयसंभवोऽस्थि तो से लिंगं देवया पडियच्छइ, गुरुसंनिहे वा पडिवज्जइ, जइय एगविहारविहरणसमत्थो इच्छा वा से तो एको चेव विहरइ, अन्नहा गच्छे विहरई'त्ति, प्रत्येकबुद्धानां तु पूर्वाधीतं श्रुतं नियमेन भवति, तच्च जघन्येन एकादशाङ्गानि, उत्कर्पण किश्चिन्यूनानि दशपूर्वाणि, एवं लिङ्ग तस्मै देवता प्रयच्छति, लिङ्गरहितो वा कदाचिद् हैं, अन्यथा गच्छयासी होकर रहते हैं । यदि उनके पूर्वाधीत श्रुत न हो तो नियम से गुरु के निकट जा कर ही लिंग अंगीकार करते हैं
और नियम से गच्छ में ही रहते हैं । कहा भी है-उन्हें (स्वयं बुद्ध को) पूर्याधीत श्रुत हो भी सकता है और नहीं भी हो सकता है। यदि नहीं है तो नियम से गुरु के सान्निध्य में ही साधुलिंग को अंगीकार करते हैं और यदि पूर्वाधीत श्रुत हो तो या तो देवता लिंग प्रदान कर देता है या गुरु के समीप वे लिंग अंगीकार करते हैं। अगर वह एकाकी विचरने में समर्थ हों और एकाकी विचरना चाहे तो एकाकी विचरते हैं, अन्यथा गच्छ में रहते हैं । मगर प्रत्येक बुद्धों को नियम से पूर्वा. धीत श्रत होता ही है। वह कम से कम ग्यारह अंग और उत्कृष्ट कुछ कम दश पूर्व तक होता है। उन्हें लिंग देवता देता है और कदाचित એકાકી વિચરવામાં સમર્થ હોય અથવા તેમને એકાકી વિચરણ કરવાની ઈચ્છા હોય તે એકાકી વિચરે છે. નહીં ગચ્છવાસી બનીને રહે છે.
જે તેઓમાં પૂર્વાધીત શ્રત ન હોય તે નિયમે કરીને ગુરૂની પાસે જઈને જ લિંગ અંગીકાર કરે છે અને નિયમથી ગચ્છમાં આવીને રહેવાવાળાં હોય છે.
यु ५९५ छ-तेमाने (वय मुद्धने) पूर्वाधीत श्रुत सा प श छ, અને ન પણ હોય. જે ન હોય તે ગુરૂના સાંનિધ્યમાં જ નિયમથી સાધુ લિબનો અંગીકાર કરે છે. અને જે પૂર્વાધીત શ્રત હોય છે અથવા તે દેવતા લિંગ પ્રદાન કરી દે છે અગર ગુરૂની સમીપે લિંગ અંગીકાર કરે છે.
અગર તે એકાકી વિચરવામાં સમર્થ હોય અને એકાકી વિચારવાનું ચાહે તે એકાકી વિચરે છે. નહીં તે ગચ૭માં રહે છે.
પરન્ત પ્રત્યેક બુદ્ધોને નિયમેકરી પૂર્વાધીત શ્રત હોય જ છે. તે ઓછા માં ઓછા અગીયાર અંગ અને તેના ઉત્કૃષ્ટ કાંઈક ઓછા દશ પૂર્વ સુધી હોય છે. તેઓને લિંગ દેવતા આપે છે અને કેઈક વાર તેઓ લિંગ રહિત બનીને
प्र० २३
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧