Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१२४
प्रज्ञापनासूत्रे णीलवण्णपरिणया वि, लोहियवण्णपरिणया वि, हालिदवण्णपरिणया वि, सुकिल्लवण्णपरिणया वि' 'जे' ये स्कान्धादयः ‘फासओ' स्पर्शतः 'कक्खडफासपरिणया-'कर्कशस्पर्शपरिणता भवन्ति, 'ते वण्णओ' ते वर्णतः-तेषां मध्ये केचन वर्णापेक्षया, 'कालवण्णपरिणया वि-कृष्णवर्णपरिणता अपि भवन्ति, केचन'णीलवण्णपरिणया वि'-नीलवर्णपरिणता अपि भवन्ति, केचन-'लोहियवण्णपरिणया वि'-लोहित वर्णपरिणता अपि भवन्ति, केचन-'हालिद्दवण्णपरिणया वि'हारिद्रवर्णपरिणता अपि भवन्ति केचन-'सुक्किल्लवण्णपरिणया वि'-शुक्लवर्णपरिणता अपि भवन्ति, इत्येवं कर्कशस्पर्शस्य वर्णैः सह पश्च विकल्पान् प्रतिपाद्य गन्धेन सह तस्यैव विकल्पद्वयमाह-'गंधओ सुब्भिगंधपरिणया वि दुब्भिगंधपरिणया वि' ये स्कन्धादयः-स्पर्शतः कर्कशस्पर्शपरिणता स्तेषां मध्ये केचन'सुब्भिगंधपरिणया वि'-सुरमिगन्धपरिणता अपि भवन्ति, केचन-'दुब्भिगंधपरिणया वि-दुरभिगन्धपरिणता अपि भवन्ति, इत्येवं विकल्पद्वयं प्रतिपाद्य तस्यैव रसैः सह पश्च विकल्पान् आह-रसओ तित्तरसपरिणया वि, कडुयरसपरिस्पर्श की अपेक्षा से कर्कश स्पर्शपरिणमनवाले हैं अर्थात् जिन में कर्कश स्पर्श होता है, उनमें से कोई-कोई वर्ण की अपेक्षा काले वर्ण वाले भी होते हैं, कोई-कोई नीले वर्ण वाले होते हैं, कोई-कोई लाल वर्ण वाले होते हैं, कोई-कोई पीले वर्ण याले होते हैं और कोई-कोई श्वेत वर्ण होते हैं । इस प्रकार कर्कश स्पर्श वाले पुद्गलों के वर्गों के साथ पांच विकल्प होते हैं।
कर्कश स्पर्शवाले पुद्गलों के गंध के साथ दो विकल्प बतलाते हैंजो पुद्गल कर्कश स्पर्श वाले हैं उनमें से कोई सुगंध वाले होते हैं,
और कोई दुर्गध वाले होते हैं । इस प्रकार गंध की अपेक्षा दो भेद हैं। ____ कर्कश स्पर्श वाले पुद्गलों के पांच रसों की अपेक्षा पांच मेद - જે પુગલો સ્પર્શની અપેક્ષાએ કર્કશ સ્પર્શ પરિણામ વળાં છે. અર્થાત્ જેમાં કર્કશ સ્પર્શ થાય છે, તેમાંથી કઈ કઈ વર્ણની અપેક્ષાએ કાળાં રંગ વાળાં પણ છે, કઈ કે લીલા રંગ વાળાં હોય છે, કઈ કઈ લાલ રંગવાળાં હોય છે, કઈ કઈ પીળા રંગના હોય છે, અને કેઈ કોઈ વેળા રંગવાળાં હોય છે. એ રીતે કર્કશ સ્પર્શ વળાં પુદ્ગલેના વર્ણોની સાથે પાંચ વિકલ્પ બને છે.
કર્કશ સ્પર્શવાળાં પુદ્ગલેને ગંધની સાથેના બે વિકપ બતાવે છે-જે પદૂગલ કર્કશ સ્પર્શવાળાં છે. તેમાંથી કોઈ સુગન્ધવાળાં અને કઈ દુગ વાળાં હોય છે. આ રીતે ગંધની અપેક્ષાએ બે ભેદ છે.
કર્કશ સ્પર્શવાળાં પુલના પાંચ રસેની અપેક્ષાએ પાંચ ભેદ બને છે
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧