Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१३४
प्रज्ञ
ज्ञापनासूत्रे
'संठाणओ'-संस्थानतः 'परिमंडलसंठाणपरिणया वि'-परिमण्डलसंस्थानपरिणता अपि भवन्ति, केचन-वट्टसंठाणपरिणया वि'-वृत्तसंस्थानपरिणता अपि भवन्ति, केचन-'तंससंठाणपरिणया वि'-त्र्यस्रसस्थानपरिणता अपि भवन्ति, केचन'चउरंसस ठाणपरिणया वि'-चतुरस्रसंस्थानपरिणता अपि भवन्ति, केचन-'आययसंठाणपरिणया वि'-आयतसंस्थानपरिणता अपि भवन्ति, इत्येवं लघुकस्पर्शस्य संस्थानैः सह पश्च विकल्पाः, वर्णादिभिः सर्वैस्तु त्रयोविंशति विकल्पा भवन्ति, ते च प्रदर्शिता एव, ___अथ--शीतस्पर्शस्य वर्णादिभिः सह त्रयोविंशतिं विकल्पान् प्रतिपादयितुमाह'जे फासओ सीयफासपरिणया, ते वण्णो कालवण्णपरिणया वि, णीलवण्णपरिणया वि, लोहियवण्णपरिणया वि, हालिद्दवण्णपरिणया वि, मुक्किल्लवण्णपरिणया वि' ये स्कन्धादयः 'फासओ'-स्पर्शतः 'सीयफासपरिणया'-शीतस्पर्शपरिणताः 'ते वण्णओ'-ते वर्णत:-तेषां मध्ये केचन वर्णापेक्षया, 'कालवण्णपरिणया वि'-कृष्णवर्णपरिणता अपि भवन्ति, केचन–णीलवण्णपरिणया चि'-नीलवर्णपरिणता अपि भवन्ति, केचन-'लोहियवण्णपरिणया वि' लोहितवर्णपरिणता अपि भवन्ति, केचन-'हालिदवण्णपरिणया वि'-हारिद्रवर्णपरिणता अपि भवन्ति, केचन ___ लघु स्पर्शवाले पुद्गल संस्थान की अपेक्षा कोई परिमंडल संस्थानवाले कोई वृत्त संस्थानवाले, कोई त्रिकोण संस्थानवाले, कोई चतुकोण संस्थानयाले और कोई आयत संस्थानवाले होते हैं, अतः संस्थान की अपेक्षा उनके पांच भेद हैं। इस प्रकार वर्ण आदि के साथ मिलकर लघु स्पर्शचाले पुद्गलों के २३ भेद होते हैं।
शीत स्पर्शवाले पुद्गलों के भी वर्ण आदि के साथ २३ भेद होते हैं, उन्हें बतलाते हैं-जो पुद्गल शीत स्पर्श वाले हैं, वर्ण की अपेक्षा उनमें से कोई काले वर्णवाले, कोई नीले वर्ण याले, कोई लाल वर्ण
લઘુ સ્પર્શવાળાં પુદ્ગલે સંસ્થાનની અપેક્ષાએ કઈ પરિમંડલ સંસ્થાન વાળાં, કઈ વૃત્ત સંસ્થાનવાળાં, કેઈ ત્રિકોણ સંસ્થાનવાળાં, કેઈ ચતુષ્કોણ સંસ્થાનવાળા અને કેઈ આયત સંસ્થાનવાળાં હોય છે. તેથી સંસ્થાનની અપેક્ષાએ તેઓને પાંચ ભેદ છે. આ રીતે વર્ણ વિગેરેની સાથે જોડીને લઘુ સ્પર્શવાળાં પુદ્ગલેને ૨૩ ભેદ પડે છે. - શીત સ્પર્શવાળાં પુદ્ગલેના વર્ણ વિગેરેની સાથે ૨૩ ભેદ બને છે, તે બતાવે છે-જે પુદ્ગલે શીત સ્પર્શવાળાં છે, તેમાંથી વર્ણની અપેક્ષાએ કઈ કાળા રંગવાળાં, લીલા રંગવાળાં, કે લાલ રંગવાળાં, કેઈ પીળા રંગવાળાં અને કઈ વેત રંગવાળાં હોય છે, તેથી તેઓ પાંચ પ્રકારના છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧