Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આદર ન કર્યાં, તેમના આવવાની સરાહના ન કરી અને ઉભા થઇને તેમને સત્કાર્યા પણ નહિ આ રીતે અનાદર, અનનુમેાદન અનભ્યુત્થાન કરતા તે રાજા તેમના તરફ થી માં ફેરવીને બેસી ગયા. (તળ સેતહિપુત્તે જળવાયરસ નહિં રેફ્ ) તેતલિપુત્રે આવતાંની સાથે જ રાજા કનકધ્વજને નમસ્કાર કર્યો.
(तएण से कणगज्झए राया अणाढायमाणे तुसिणीए परम्हे संचिgs ) છતાંએ રાજા કનકધ્વજે તેમના નમસ્કારના પણ ઉચિત સત્કાર કર્યો નહિ ફક્ત તેએ ચુપચાપ મેાંફેરવીને બેસી જ રહ્યા.
(तपणं तेतलिपुत्ते कणगज्झयं विष्परिणयं जाणित्ता भीए जाव संजाय भए एवं वयासी)
ત્યારે તેતલિપુત્ર અમાત્યે રાજા કનકબજને પ્રતિકૂળલથઈ ગયેલા (નારાજ થયેલા) જાણીને ભયભીત યાવત્ સજાતભય વાળા થતાં મનમાં વિચાર કર્યાં કે ( ટ્રેળ મમળાવાÇ રીચા )કનકધ્વજ રાજા મારા ઉપર નારાજ થઈ ગયા છે. ( ફ્રીનેળ માં જળના પાચા ) કનકધ્વજ રાજાના હવે મારા ઉપર પ્રેમ રહ્યો નથી. ( અવજ્ઞાર્નું મમ ળના રીચા )કનકધ્વજ રાજા મારા પ્રત્યે સભવના રહિત થઈ ગયા છે.
( तंग नज्जइ णं ममं केणइ कुमारेणं मारेहिइ ति कट्टु भीए तत्थे जाव सणिय २ पच्चीसक्कइ )
તા કાણુ જાણે કયારે તેએ મને કમેાતે મરાવી નખાવે આરીતે વિચાર કરીને તે ભયભીત થઈ ગયા, તે ત્રસ્ત યાવત સજાત ભયવાળા થઈ ગયા અને ખ્રીમેધીમે ત્યાંથી પાછા ફ્રીને આવતા રહ્યો.
( पच्चक्कित्ता तमेव आमखंधं दुरूहेड, दुरूहित्ता तेतलिपुरं मज्झं मज्झेणं जेणेव सए गिहे तेणेव पहारेत्थ गमगाए )
ત્યાંથી આવીને તે પાતાના ઘેાડા ઉપર સવાર થઇને તેતતલપુરની વચ્ચે થઇને પેાતાના ઘર તરફ રવાના થા.
तएण तेतलिपुत्तं जे जहा ईसर जाव पासंति ते तहा नो आढायंति, नो
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩
૩૫