Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
पडिबुद्धा समाणी पइव्वया पइमणुरत्ता पत्तिपासे अपस्समागी तलिमाउ उद्देई उद्वित्ता उवागज्छइ )
તે સાગર દારક તે સુકુમારિકા દારિકાને સુખેથી સૂતેલી જાણીને તેની પાસેથી ઉઠ, અને ઉઠીને જ્યાં પિતાની શા હતી ત્યાં જ રહ્યો. ત્યાં જઈને તે તેની ઉપર પડી ગયો. એટલામાં એક મુહૂર્ત પછી પતિમાં અનુરક્ત બનેલી પતિવ્રતા સુકુમારિકા દારિકા જાગી ગઈ અને પિતાની પાસે પતિ ન જોતાં પિતાની શય્યા ઉપરથી ઉઠી અને બેઠી ગઈ. ત્યારપછી તે ઉઠીને જ્યાં સાગર દારકની શય્યા હતી ત્યાં ગઈ. (વારિકા તારણ પાસે ) ત્યાં જઈને તે તેના પડખામાં સૂઈ ગઈ.
(तएणं से सागरदारए ममालियाए दारियाए दुच्चंपि इमं एयारूवं अंगफास पडिसंवेदेइ जाव अकामए अवसव्व से मुहुत्तमित्तं संचिइतरणं से सागरदारए समा. लियं दारियं सुहपसुत्तं जाणित्ता सयणिज्जाओ उद्देइ,उद्वित्ता वासघरस्स दारं विहा. डेई,विहाडित्ता मारामुक्के विव काए जामेव दिसि पाउन्भूए तामेव दिसि पडिगए)
1 સાગર દારકને સુકુમારિકાને બીજીવારને અંગ સ્પર્શ પણ પહેલાંની એમજ લાગે. એટલા માટે તેની પાસે સૂવાની ઈચ્છા ન હોવા છતએ તે વિવશ થઇને થોડીવાર સુધી તેની પાસે પડી રહ્યો. જ્યારે તે સારી રીતે સુઈ ગઈ ત્યારે તે તેને સુખેથી સૂતી જાણીને તેની પાસેથી ઉઠશે અને ઉઠીને તેણે તે વાસગૃહના બારણાને ઉઘાડયું. ઉઘાડીને જેમ મારા-મુક્ત કાગડે જલદી નીકળી જાય છે તેમજ તે પણ બહુ જ ત્વરાથી ત્યાંથી નીકળીને જે દિશા તરફથી આવ્યું હતું તે જ દિશા તરફ પાછો જતો રહ્યો. જે સ્થાને પ્રાણીઓ મારી નાખવામાં આવે છે તેનું નામ “મારા” (વધસ્થાન) છે. આ “મારાથી છૂટીને આમ બે અર્થો ‘મારામુક્ત” શબ્દના થઈ શકે છે. એ સૂત્ર ૯ છે
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩
८८