Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પ્રતિમાનું કામદેવની પ્રતિમાનું નિવિઘ્ન વિવાહકાય સપન્ન થવાના હેતુથી અર્ચન કરે છે, અર્ચન કરીને (નેળેવ'તેરે મેળવવાનજી ) જ્યાં રણવાસ છે તે તરફ જતી રહી. ૫ સૂત્ર ૨૧ ૫
દ્રૌપદી પૂજા ચર્ચા
દ્રૌપદી ચર્ચા
પાઠેના આધારે પ્રતિમા પૂજછે કે “ અહંત ભગવાનની કરવું જોઇએ ' તેમનું આ
""
કેટલાક નિળયમાને અચળ રે” આ નની ઉપયે।ગિતા સિદ્ધ કરતાં આ પ્રમાણે કહે પ્રતિમાનું પૂજન જૈનધમ પાલન કરનારાઓએ કથન સત્યથી બહુ દૂર છે એટલે કે આ વાત સાવ અસત્યથી પૂર્ણ છે. કેમકે આ ઝિનરિમાનું ” વગેરે વાકય ચરિતના જ અનુવાદક છે એટલા માટે એવાં વચના કેાઈ વિશેષ અને સ્પષ્ટ કરનારાં હોતા નથી. ચિરતાનુવાદથી તા ફક્ત જે માણસે જે તે આચરણ કર્યું છે, ફક્ત તેનું જ જ્ઞાન થાય તેમ છે. શાસ્ત્રવિહિત માર્ગને ખતાવનારા તે વિધિ વાકયે જ થાય છે. જેવી રીતે છ આવશ્યક કાર્યોનાં પ્રતિપાદન કરનારાં વાકયેા જીન પ્રભુની આજ્ઞાનાં નિર્દે શક હાવાને કારણે સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા રૂપ ચતુર્વિધ સંઘના માટે ચૈાગ્ય ગણાય છે. શાસ્ત્રમાં પણ આ પ્રમાણે કહેવામાં આવ્યું છેઃ-~~ સમળેળ સાવળ ચ ' ઈત્યાદિ
::
શાસ્ત્રવિહિત છ પ્રકારના આવશ્યક કબ્યા ચતુર્વિધ સંઘને રાત્રિ તેમજ દિવસના અંતિમ ભાગમાં ચેાક્કસ પણે આચરવાં જોઇએ. તેનાં આચરણ વગર મુનિનું મુનિપણું નથી અને શ્રાવકનું શ્રાવકપણું નથી. એટલા માટે છ આવશ્યક કાર્ય ચાક્કસ કરવા ચાગ્ય હાવાથી આવશ્યક રૂપથી પ્રતિપાદિત કરવામાં આવ્યા છે.
" जं इमं समणे वा समणी वा सावए वा साविया वा तश्चित्ते तम्मणे जाव સમનો દારૂં ચાન્િ——આ પ્રમાણે જ્યારે તેએ આવશ્યક' છે, ત્યારે ભલે સાધુ હોય કે સાધ્વી હોય તેમજ શ્રાવક હોય કે શ્રાવિકા હોય ગમે તે કેમ
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩
૧૨૫