Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
શંકા-જેમ ભાવ આવશ્યકના સ્વરૂપથી શૂન્ય ગોવાળિયાના પુત્ર વગેરેમાં “આવશ્ય” આ જાતનું નામ નિક્ષેપ રૂપ આવશ્યક છે તેમજ ભાવ આવશ્યકના સ્વરૂપથી શૂન્ય કાષ્ટકર્મ વગેરેમાં પણ એ જ વાત છે. એથી ભાવ આવશ્યકના સ્વરૂપની શૂન્યતાની દષ્ટિએ આ બંનેમાં કેઈ પણ જાતનો તફાવત નથી, ત્યારે આ બંનેમાં ભેદ શું છે ?
- ઉત્તર–(નામ બાવચિં વણા રુરિયા કા હો સાવવા વા) શંકા એગ્ય નથી કેમકે નામ યાવત્ કથિત હોય છે. સ્થાપના ઈરિક અને યાવસ્કથિત બંને પ્રકારની હોય છે. પિતાને આશ્રયભૂત દ્રવ્યનું જ્યાં સુધી સદૂભાવ-અસ્તિત્વ રહે છે ત્યાં લગી નામ નિક્ષેપ રહે છે! ઈત્વરિક શબ્દનો અર્થ અલ્પકાલીન છે. ચિત્ર અને અક્ષ (રમવાના પાસા) વગેરેમાં એ સ્થાપના અલયકાળ માટે હોય છે. આ રીતે નામ અને સ્થાપનામાં ભાવ નિક્ષેપની શૂન્યતાની અપેક્ષાથી સમાનતા આવી જાય છે, છતાંયે પોતપોતાના કાળની અપેક્ષાથી તેઓમાં આ જાતનો ભેદ અખ્તર માનવામાં આવ્યા છે.
શંકા–નામ નિક્ષેપમાં જે યાવસ્કથિકતા બતાવવામાં આવી છે, તે ઉચિત નથી. કારણ કે નામવાળું ગોપાળદારક વગેરેના વિદ્યમાન રહેતા પણ તેમાં અનેક નામનું પરિવર્તન થતું રહે છે. કોઈ વખતે તેનું નામ “આવશ્યક રાખવામાં આવે છે તે કેઈ વખત “ઈન્દ્ર” નામ રાખવામાં આવે છે. તે પછી “આવશ્યક” આ નામ નિક્ષેપમાં યાવસ્કથિત કેવી રીતે આવી શકે છે?
ઉત્તર–શંકા ઉચિત છે. આ રીતે વિચાર કરવાથી જે કે કાળકૃત અંતર તેઓ બંનેમાં જણાતું નથી છતાંયે આ વાતની અહીં વિવેક્ષા નથી. એનું કારણે આ પ્રમાણે છે કે આ નામ પરિવર્તન અલ્પ-સ્થલવતી હોવાથી વ્યાપ્ય છે, આ વાત બધે સ્થાને હતી નથી કેઈક કઈક સ્થાને જ હોય છે. અહીં
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩
૧૪૪