Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
દ્રૌપદી કે ચરિત્રકા વર્ણન
तएण त दोवई रायवरक्कन्नं इत्यादि
ઢીકા
(લઘુ ળ) ત્યારપછી ( લેવું. ાચવતં) તે રાજવર કન્યા દ્રૌપદીને ( તે યિામો-ન્નવ્વાન જ્ઞાતિપૂસિયંતિ) રણવાસની સ્ત્રીએ એ
સમસ્ત અલકારાથી શણગારી. (fà ) આપણે કેવી રીતે કરી શકીયે. વાણી કે વાણીમાં એટલી શક્તિ નથી કે તેના
તે સમયના તેના વડે તેનું વર્ણન સૌંદર્યનું સચાટ
સૌનું વણુ ન અશકય છે એટલે વન કરી શકે.
( वर पायपत्तणेउरा जाव चेडियाचक्कवालम यहर गविंदपरिक्खित्ता अंतेउराओ पडिणिवखमइ )
પગેામાં જેણે સુંદર નૂપુર પહેર્યાં છે એવી તે દ્રૌપદી ઘણી ચતુર દાસીઆથી વીંટળાઇને રણવાસથી બહાર નીકળી. (पडिनिक्खमित्ता जेणेव बाहिरिया उवद्वाणसाला जेणेत्र चाउग्घंटे आसर हे तेव उवागच्छइ, उवागच्छिता किड्डावियाए लेहियाए सद्धि चाउरघंटं आसरहं दुरुहइ ) બહાર નીકળીને તે જ્યાં બહારના સભા-મ`ડપમાં ચાર ઘટવાળા અશ્વ રથ હતા ત્યાં આવી. ત્યાં આવીને તે પાતાથી ફ્રીડન ધાત્રી કે જે લેખિકા રાજકુલ, વંશ નામ વગેરેની પરિચારિકા હતી—તેની સાથે તે ચાર ઘટવાળા અશ્વથ ઉપર સવાર થઈ ગઈ.
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩
૧૮૮