Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
आगच्छइ, बहूणि दंडणाणि य मुंडणाणिय तज्जणाणि य ताड गाणि य जाय चाउरतससारकंतार जाव वीइयइस्सइ )
ત્યારપછી તેઓ તે સર્વાર્થસિદ્ધ વિમાનમાંથી ચવીને મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ ધારણ કરીને ત્યાંથી જ સિદ્ધપદ મેળવશે, યાવત્ સમસ્ત દુઃખને અંત કરશે. આ રીતે પુંડરીક અનગારના ચરિત્રને દષ્ટાંત રૂપે કહીને મહાવીર પ્રભુ શ્રમજનને ઉપદેશ કરતાં કહે છે કે આ પ્રમાણે જ છે આયુમંત શ્રમણ જે અમારા શ્રમણ કે શ્રમણીજને આચાર્ય ઉપાધ્યાયની પાસે પ્રજિત થઈને મનુષ્ય ભવના કામોમાં આસક્ત થતા નથી. રજિજત-અનુરક્ત થતા નથી, યાવતુ પિતાના સંયમને નષ્ટ કરતા નથી તે આ ભવમાં જ ઘણા શ્રમણશ્રમણ અને શ્રાવક-શ્રાવિકાઓ વડે અર્ચનીય, વંદનીય, પૂજનીય, સત્કરણીય અને સન્માનનીય હોય છે. તેમજ જગતને માટે કલ્યાણરૂપ, મંગળરૂપ, ધમ. દેવરૂપ અને જ્ઞાનરૂપ બની જાય છે. જોકે તેની ઉપાસના કરે છે, તે પરલોકમાં પણ ઘણી જાતના દંડન રૂપ, દુઓને, મુંડનેને, તર્જનેને, તાડનાઓને પ્રાપ્ત કરતા નથી અને ચતુર્ગતિવાળા આ સંસાર કાંતારને પુંડરીક અનગારની જેમ પાર કરનાર થઈ જાય છે.
(एवं खलु जंबू ! समणेणं भगवया महावीरेणं आइगरेणं तित्थगरेणं जाय सिद्धगई नामधेनं ठाणं संपत्तेणं एगूणवीस इमस्स नायज्झयणस्स :अयमद्वे पण्णत्ते, एवं खलु जंबू ! समणेणं भगवया महावीरेणं जाय सिद्धिगइणामधेज्ज ठाणं संपत्तेणं छगुस्स अंगस्स पढमस्स सुयक्खंधस्स अयमहे पण्णत्ते तिबेमि )
હવે શ્રી સુધર્મા સ્વામી કહે છે કે હે જંબૂ ! આદિકર તીર્થકર યાવત સિદ્ધગતિ નામક સ્થાનને મેળવી ચુકેલા શ્રમણ ભગવાન મહાવીરે ઓગણીસમા જ્ઞાતાધ્યયનને આ પૂર્વોક્ત રીતે અર્થ પ્રરૂપિત કર્યો છે. આ પ્રમાણે છે જે બૂ! શ્રમણ ભગવાન મહાવીરે કે જેમણે સિદ્ધગતિ નામક સ્થાનને સારી રીતે પ્રાપ્ત કરી લીધું છે-છઠ્ઠા અંગના પ્રથમ શ્રુત-કંધને આ પૂર્વોક્ત રૂપમાં ભાવ પ્રતિપાદિત કર્યો છે. હે જબૂ! આવું મેં પ્રભુના કહ્યા મુજબ જ તમને કહ્યું છે.
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩
૩૧૯