Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 328
________________ ટીકાઈ–(તેof wાસેoi તે સમvi) તે કાળે અને તે સમયે (ાનિ નામું નો હોરા) રાજગૃહ નામે નગર હતું. ( મો) આ નગરનું વર્ણન ઔપપાતિક સૂત્રમાં વર્ણવવામાં આવેલા ચંપા નગરીના વર્ણનની જેમ જ જાણી લેવું જોઈએ. (तस्स णं रायगिहस्स णयरस्स बहिया उत्तरपुरस्थिमे दिसिभाए तत्थणं गुणसिलए णामं चेहए होत्था, वण्णओ ) તે રાજગૃહ નગરની બહાર ઉત્તર પરિત્ય દિગ-ભાગની તરફ એટલે કે ઈશાન કેણુમાં એક ગુણશિલક નામે ચિત્ય-ઉદ્યાન -હતો. અહીં ચૈત્ય વિષેનું બધું વર્ણન ઔપપાતિક સૂત્રની જેમ જાણવું જોઈએ. (तेणं कालेणं तेणं समएणं समणस्स भगवओ महावीरस्स अंतेवासी अज्ज सुहम्माणामं थेरा भगवंतो जाइसंपन्ना कुलसंपन्ना जाव चउद्दस पुची चउणाणो गया पंचहि अणगारसएहिं सद्धि संपरिखुडापुबाणुपुचि चरमाणा गामाणुगामं दुइज्जमाणा सुहं सुहेणं विहरमाणा जेणेव रायगिहे णयरे जेणेव गुणसिलए चेइए जाय संजमेणं तवसा अप्पाणं भावमाणा विहरति ) - તે કાળે અને તે સમયે શ્રમણ ભગવાન મહાવીરના અંતેવાસી આર્ય સુધર્મા નામના સ્થવિર ભગવંત કે જેઓ વિશુદ્ધ માતૃવંશવાળા હતા–વિશુદ્ધ પિતૃવંશવાળા હતા, યાવત્ બળ, રૂપ, વિનય, જ્ઞાન, દર્શન, ચારિત્ર અને લાઘવ-સંપન્ન હતા. ચૌદ પૂર્વના પાઠી હતા, મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન એ ચારે જ્ઞાનના ધારક હતા. પાંચસે અનગારાની સાથે તીર્થકર પરંપરા મુજબ વિહાર કરતાં કરતાં એક ગામથી બીજે ગામ કેઈપણ જાતના વ્યવધાન વગર સુખેથી યથા સમય જ્યાં રાજગૃહ નગર અને તેમાં પણ જ્યાં તે ગુણશિલક મૈત્ય હતું ત્યાં આવ્યા ત્યાં તેઓ સંયમ અને તપ દ્વારા પોતાના આત્માને ભાવિત કરતા રોકાયા. (परिसा निग्गया धम्मो कहिओ परिसा जामेव दिसं पाउन्भूया तामेव दिसि पडिगया, तेणं कालेणं तेणं समएणं अज्जसुहम्मस्स अणगारस्स अंतेवासी શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ ૩૨૧

Loading...

Page Navigation
1 ... 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371