Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 358
________________ રૂપાદિ દેવિયોં કે ચરિત્રકા વર્ણન * ચેાથે વગ પ્રારંભ. उत्थम्स उवक्खेवओ ' इत्यादि ( પથ્થર વર્ષેવો) ચોથા વર્ગની શરૂઆત કેવી રીતે આ જાતને જમ્મૂ સ્વામીએ પ્રશ્ન કર્યો ખાદ શ્રી સુધર્માં સ્વામી ટીકા થઈ છે! તેમને કહે છે કે ( વં વસ્તુ નયૂ) હે જમ્મૂ ! સાંભળે, ( समणेणं जाव संपत्तेणं धम्मकहाणं चउत्थवग्गस्स चउप्पण्णं अज्झयणा पण्णत्ता तं जहा पढमे अज्झयणे जात्र चउपण्णइमे अज्झयणे ) યાવત્ મુક્તિસ્થાનને પામેલા શ્રમણ ભગવાન મહાવીરે ધર્મકથાના ચેાથા વના ૫૪ અધ્યયના પ્રાપ્ત કર્યા છે. તેએ પહેલા અધ્યયનથી માંડીને ૫૪ મા અધ્યયન સુધી છે. ( पढमस्स अज्झयणस्स उक्खेवओ - एवं खलु जंबू ! तेणं कालेणं तेणं समएणं रायग समोर जाव परिसा पज्जुवासर, तेणं कालेणं तेणं समएणं रूपा देवी, रूयाणंदा, रायहाणी रूयगवर्डिसए भवणे रूयगंसि सीहासणंसि जहा कालीए तहा नवरं पुन्वभवे चंपाए पुण्णभद्दे चेइए रूपगे गाहावई रूयगसिरी भारिया, रूया दारिया, सेसं तहेव, णवरं भूयाणंद अग्गमहिसित्ताए उपवाओं देमूणं पलिओai foई निक्खेचओ, एवं सुरुवया वि, रूयंसावि, रूपगाहावई, वि रूयकंता विरूपभावि, एयाओ चेव उत्तरिल्लाणं इंदाणं भाणियव्वाओ, जाव महाघोसस्स णिक्खेओ उत्थवग्गस्स ॥ ९ ॥ चत्थो वग्गो समत्तो ) હે જબૂ! પહેલા અધ્યયનના ઉલ્લેષક આ પ્રમાણે છે-તે કાળે અને તે સમયે રાજગૃહ નગરમાં મહાવીર સ્વામીનું આગમન થયું. પ્રભુને વ'ના કરવા માટે પિરષદ પાતપેાતાને સ્થાનેથી નીકળીને જ્યાં પ્રભુ વિરાજમાન હતા ત્યાં આવી, પ્રભુએ ધ'ના ઉપદેશ આપ્યા યાવતુ સૌએ પ્રભુની પડ્યુ પાસના કરી, તે કાળે અને તે સમયે ભૂતાન ઈન્દ્રની અગ્રદેવી ( પટરાણી ) જેનું નામ રૂપા દેવી હતું–પ્રભુને વંદના કરવા માટે આવી. તેના રહેવાના ભવનનુ શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩ ૩૫૧

Loading...

Page Navigation
1 ... 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371