Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 364
________________ આનું વર્ણન કાલી દેવીના વન જેવું જ સમજી લેવું જોઈએ, તેમાં કોઇ પણ જાતને તફાવત નથી. ( નવર) પરંતુ જે વાતમાં તફાવત છે, તે આ પ્રમાણે છે. ( પુખ્તમવે) આ પૂર્વભવમાં ( अरक्खुरीए नयरीए सूरख्पभस्स गाहावइस्स सुरसिरीए भारियाए सूरप्पभा दारिया र अगमही ठिई अद्धपलिभोवमं पंचहि वाससएहिं अमहियं से जहा कालीए, एवं सेसाओ वि सव्वाओ अरक्खुरीए णयरीए १२ ) ↑ અરક્ષુરી નામની નગરીમાં રહેનારી સૂરપ્રભા ગાથાપતિની સૂરશ્રીમાયૅના ગથી જન્મ પામી હતી, તેનું નામ સૂરજપ્રભા હતું. તે સૂરની અથમહિષી ( પટરાણી ) થઈ. તેની ત્યાં પાંચસે વર્ષ કરતાં વધારે અધપત્યની સ્થિતિ છે. તેનું આ અવસ્થા વિષેતુ મધું વન કાલીના જેવું જ છે. એ પ્રમાણે જ આતપા વગેરે ૩ દેવીઓનું પણ જીવનવૃત્તાંત છે. આ ત્રણે દેવીએ પાત પોતાના પૂર્વભવમાં અરક્ષુર નગરમાં જન્મ પામી હતી. પ્રસૂ॰૧૨ા સાતમા વર્ગ સમાપ્ત. ચન્દ્રપ્રભાદિ દેવિયોં કે ચરિત્રકા વર્ણન 6 આઠમે વગ પ્રાર’ભ इत्यादि - खलु जंबू ! जाव चत्तारि अज्झयणा पण्णत्ता-तं માટી, મંજરા, વઢમાસ ગાયળન વસ્તુ अमरस अवओ, ( अट्टमस्स उक्खेवओ एवं ગદ્ય-ચંદ્રધ્વમ, તોતિળામા, શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩ ૩૫૭

Loading...

Page Navigation
1 ... 362 363 364 365 366 367 368 369 370 371