Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
જમ્મૂ સ્વામી શ્રી સુધર્માં સ્વામીને પૂછે છે કે ( મતે ) હે ભદન્ત ! (નફળ ) જો (સમળેÚ ગાય સતેનું ધમાન વસવના પત્તા) શ્રમણ ભગવાન મહાવીરે કે જેમણે મુક્તિસ્થાન મેળવી લીધુ છે. ધ કથાઓના દશ વર્ગી પ્રરૂપિત કર્યાં છે તે (નં અંતે ) હે ભદન્ત ! ( સમળેળ ગાય સત્તાં મસ્ત વળણ જે બન્ને પન્નă ) તે જ શ્રમણ ભગવાન મહાવીરે કે જેઓ મેાક્ષમાં વિરાજમાન થઇ ચૂકયા છે-પહેલા વર્ગના શે। અથ પ્રજ્ઞપ્ત કર્યો છે ?
( एवं खलु जंबू समणेणं जाव संपत्तेनं पढमस्स वग्गस्स पंच अज्झयणा पण्णत्ता, तं जहा - काली राई रयणी विज्जू मेहा जहणं भंते ! समणेणं जाव संपत्तेर्ण पढमस्स वग्गस्स पंचअज्झयणा पण्णत्ता । पढणस्स णं भंते, अज्झयणस्स समणेर्ण जाय संपत्ते के अट्ठे पण्णत्ते ! एवं खलु जंबू ! तेणं कालेणं तेणं समगं रायगिहे यरे गुण सिलए चेइए सेणिए राया चेल्लणा देवी )
આ પ્રમાણે જમ્મૂ સ્વામી । પ્રશ્નને સાંભળીને તેમને ઉત્તર આપવાના ઉદ્દેશથી શ્રી સુધર્માં સ્વામીએ કહ્યું કે ( તું હજી નવૂ !) હે જ ખૂ ! તમારા પ્રશ્નના ઉત્તર આ પ્રમાણે છે. સાંભળે, યાવત્ સંપ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીરે પહેલા વર્ગના પાંચ અધ્યયના પ્રજ્ઞપ્ત કર્યા છે. તેએ આ પ્રમાણે છે— ૧ કાલી, ૨ રાત્રિ, ૩ રજની, ૪ વિદ્યુત, અને ૫ મેઘા.
હવે ફરી જમ્મૂ સ્વામી પ્રશ્ન કરે છે કે હે ભદન્ત ! યાવત મુક્તિસ્થાનને પ્રાપ્ત કરી ચુકેલા શ્રમણ ભગવાન મહાવીરે પહેલા વના પાંચ અધ્યયના નિરૂપિત કર્યા છે તે હુ તમને ફરી પૂછવા માગુ છુ કે હે ભદન્ત ! યાવત મેાક્ષને પ્રાપ્ત કરી ચુકેલા તે જ શ્રમણુ ભગવાન મહાવીરે પહેલા અધ્યયનના શે। અથ નિરૂપિત કર્યા છે ? શ્રી સુધર્મા સ્વામી તેને ઉત્તર આપતાં કહેવા લાગ્યા કે જમૂ! તે કાળે અને તે વખતે રાજગૃહ નામે એક નગરી હતી. તેમાં શિક્ષક નામે ઉદ્યાન હતું. નગરીના રાજાનું નામ શ્રેણિક હતું. તેની રાણીનું નામ ચેલ્લના હતું,
( सामी समोसरिए परिसा णिग्गया जाय परिसा पज्जुवासह तेणं काले तेनं समरणं काली नामं देवी, चमर पंचाए रायहाणीए कालवर्डिसगभवणे
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩
૩૨૪