Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
पासे अरहा पुरिसादाणीए कालि सयमेव पुष्कचूलाए अज्जाए सिस्सिणियत्ता दल, तणं सा पुष्कचूला अज्जा कार्लि दारियं सयमेव पव्वावेइ-जाव उवसंप ज्जित्ताणं विहरइ )
હે ભદન્ત ! આ લાક આદીપ્ત થઈ રહ્યો છે. આ પ્રમાણે આ પણ પાર્શ્વનાથ પ્રભુ વડે જાતે જ દીક્ષિત કરવામાં આવી. ત્યારપછી તે પુરુષાદાનીય પાર્શ્વ પ્રભુએ કાલીને દીક્ષિત કરીને પુષ્પચૂલા આર્યાને શિષ્યાના રૂપમાં આપી દ્વીધી. પુષ્પચૂલા આર્યોએ તે કાલીને આ પ્રમાણે દીક્ષિત કરાવીને પેાતાની શિષ્યાના રૂપમાં તેને સ્વીકાર કરી લીધેા. યાવતુ તે કાલી તે આર્યોની આજ્ઞા મુજબ પેાતાની પ્રવૃત્તિ કરવા લાગી (તલુન સા હારુ ત્રના નાવ) આ રીતે તે કાલી હવે આર્યા થઈ ગઈ.
(ईरिया समिया जाव गुत्तबंभयारिणी, तएणं सा काली अज्जा पुप्फचलाए अज्जा अंतिए समाइयमाझ्याई एक्कारसअंगाई अहिज्जइ, बहूहिं चउत्थ जाव विहरइ તેનું રહેવું, સૂવું વગેરે બધું કામ નિયમિત અને સીમિત થઇ ગયું. ચાલતી ત્યારે તે ઇૉ-સમિતિથી માનું સથેાધન કરીને ચાલતી. યાવતુ તે ગુપ્ત બ્રહ્મચારિણી ખની ગઈ હું કાર્ટિથી બ્રહ્મચર્ય' વ્રતની તે સરક્ષિકા થઈ ગઇ. ત્યારપછી તે કાલી આર્યાએ પુષ્પચૂલા આની પાસે સામાયિક વગેરે અગિયાર અંગેનું અધ્યયન કર્યું. અને ઘણા ચતુર્થ, ષષ્ઠ, અષ્ટમ, દેશમ, દ્વાદશ તપસ્યાએની આરાધનાથી પેાતાની જાતને ભાવિત કરી. ૫ સૂત્ર ૩૫ 'तणं सा काली अज्जा अन्नया कथाई' इत्यादि -
ઢીકા ( સf ) ત્યારપછી ( તા ાહી અન્ના) તે કાલા આવા ( ગાયા ચાર્' ) કોઇ એક વખતે (સરીવાલિયા ) શરીરને સ'સ્કારિત કરવાના સ્વભાવવાળી ખની ગઈ, એટલા માટે તે—
(ગમિલનંર્ થે પોષણ્, જાણ્ ધોવેર્ સૌર્ણ ધોવડુ, મુર્ત્ત ધોષક્', અનેતાર્ પોષર,
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩
૩૩૬