Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
એટલા માટે ચાલે તૈયાર થાએ, હે દેવાનુપ્રિયા ! આપણે બધા ત્યાં જઈએ અને ધન્ય સાવાહના ઘરને લુંટી લઇએ, જે વસ્તુએ આપણે બધા લુંટીશું તેમાંથી ધન, શુક, મણિ, મૌક્તિક, શિલાપ્રવાલ વગેરે વસ્તુએ તમારી થશે અને ફક્ત તે સંસમા દ્વારિકા મારી થશે. આ પ્રમાણે તે પાંચસે ચારેએ પેાતાના સેનાપતિ ચિલાત ચારની આ વાત સ્વીકારી લીધી. ત્યારપછી તે ચાર સેનાપતિ ચિલાત, તે પાંચસે ચારાની સાથે સાથે ભીના ચામડા ઉપર બેસી ગયા. લુંટારાએ લુંટવા માટે જ્યારે ઘેરથી નીકળે છે ત્યારે તે પહેલાં શુભ શકુન માટે ભીના ચામડા ઉપર બેસે છે, આ જાતના તેએમાં રિવાજ છે. ભીના ચામડા ઉપર બેસીને તે દિવસના ચોથા પહેારમાં પાંચસે ચારાની સાથે ( સીમુદ્દાઓ ચોપટ્ટીઓ િિનલમરૂ ) તે સિંહગુહા નામની ચારપલ્લીમાંથી નીકગ્ન્યા.
( सण्णद्ध जाव गहिया उपहरणे माझ्यगोमुहिएहि फलपि णिकट्ठाहि असिलट्ठीहि असगएहि तोणेहिं सजीवेहिं धणूहि समुक्खित्तेहि सरेहिं समुल्लालियाहि' दिहाहि ओसारियाहि उरूघंरियाहि छिप्पतूरेहिं वज्जमाणेहिं महया २ sagसीहणाये चोरकलकलत्रं समुद्दवं भूयं करेमाणे )
66
ચારપલ્લીમાંથી તેઓ કેવી રીતે બહાર નીકળ્યા આ પક્તિઓમાં સ્પષ્ટ કરી રહ્યા છે. તેઓ કહે છે કે ચારપટ્ટીમાંથી નીકળ્યેા ત્યારે તેણે પેાતાના શરીર ઉપર તેને કશાખ ધનથી સારી રીતે ખાંધી રાખ્યું હતું. આયુધ અને પ્રહરણ તેના ખને હાથેામાં હતાં. રીંછના ખાકાર પટ્ટિકાથી, મ્યાનમાંથી બહાર કાઢેલી તરવારાથી, ખભાઓ ઉપર લટ કતા તૂણીાથી, જયા ઉપર ચઢેલા ધનુષાથી, તીરમાંથી કાઢવામાં આવેલાં ખાણેાથી, ઉપર ફેકવામાં આવેલાં શસ્ર વિશેષાથી, શબ્દ કરતા-મેાટા ઘટથી
કવચ ધારણ કરીને गृहितायुधप्रहरणः ,, રામથી યુક્ત ગામ્મુ
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩
એ જ વાત સૂત્રકાર જ્યારે તે પાતાની
૨૮૮