Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
જલ્દી જલ્દી વાગતાં વાજા એથી તે યુક્ત હતા. તેમજ જ્યારે તે નીકળ્યે ત્યારે ચારાને જે ઘોંઘાટ થયા તે સિંહની ગર્જના જેવે મહા ધ્વનિ હતા. તેમજ જ્યારે સમુદ્રમાં ભરતી આવે છે અને ત્યારે જેવા તેને ધ્વનિ હાય છે, તે માણસેાને બિન પણ તેવા જ ગ ́ભીર હતા. ( પદ્ધિત્તિયદ્યુમિન્ના એળેવ रायनियरे तेणेव उवागच्छइ, उवागच्छित्ता रायगिहस्स नयरस्स अहूरसामंते તાં મ' નાં અણુવિલ, અનુપચિસિત્તા વિર્સ લવેમાળે ચિટ્ટુ) ચારપલ્લીમાંથી નીકળીને જ્યાં રાજગૃહ નગર હતું ત્યાં તે આવ્યેા. ત્યાં આવીને તે રાજગૃહ નગરથી ઘણે દૂર પણ નહિ અને ઘણા નજીક પણ નહિ એવા એક મેટા વનમાં છુપાઈ ને રહ્યા ત્યાં છુપાઇને તેણે પાતાને તે દિવસ ત્યાં જ પસાર કરી દીધા.ાસૂ॰પાા ‘તળ' તે વિજ્ઞાન્ પોરસેના ચાતિ-
ટીકાથ—( તળ' ) ત્યારબાદ ોસેળાવડ઼ે મૈં વિહા) ચાર સેનાપતિ તે ચિલાત ચાર ( નિયંતકિનિસંતે બદ્વત્તાસમણિ ) જ્યારે દરેકે દરેક ઘરમાં માણસાના અવાજ એકદમ ખધ થઈ ગયા, એવા તે મધ્યરાત્રિના સમયે ( પŕર્ફે ચોરસદ્' સદ્ધિ) તે પાંચસેા ચારાની સાથે
( माइय गोमुहिएहि फलएहि जाव मूइआहि उरुघटियाहि जेणेव राय गिस्स नयरस्स पुरथिमिल्ले दुवारे तेणेव उवागच्छइ )
પેાતાના પેટની રક્ષા માટે રીંછના રામેથી આવૃત્ત થયેલા ગેામુખાકાર કાઇ ફુલકાથી યાવત્ શાંત થઈ ગયેલી મેાટી ઘટિકાઓથી યુક્ત થઈને જ્યાં રાજગૃહ નગરનું પૂર્વ દિશાનું દ્વાર હતું ત્યાં આવ્યા. (કવચ્છિન્ના કાવસ્થિ परामुलइ आयते चोक्खे सुइभूए, तालुग्धाडणि विज्जं आवाहेर, आवाहित्ता रायगिस दुवारकवाडे उदरण अच्छोडेर कबाड विाडे, विहाडिता रायगिह अणुपविसइ, अणुपविसित्ता महया २ सद्देणं उग्धोसेमाणे २ एवं वयासी एवं खलु अह देवाणुपिया चिलाए नामं चोरसेणावई पंचहि चोरसएहि सद्धि सिंहगुहाओ चोरपल्लीओ इह हव्वमागए घण्णास सत्थवाहस्स हि घाउकामे )
ત્યાં આવીને તેણે ચામડાની થેલી-મશક-ને પેાતાના હાથમાં લીધી અને તેના પાણીથી આચમન કર્યું. આચમન કરીને જ્યારે તે શુદ્ધ પરમશુચીભૂત થઈ ચૂકયા ત્યારે તેણે તાલુકૂઘાટની વિદ્યાનું આવાહન કર્યું “સ્મરણ કર્યું, અને સ્મરણ કરીને રાજગૃહના દરવાજાનાં કમાડાને પાણીથી સિંચિત કરીને તેણે તે કમાડાને ઉઘાડયાં. ઉઘાડીને તે બધા ચારેની સાથે રાજગૃહ નગરની અંદર પ્રવિષ્ટ થઈ ગયા. પ્રવિષ્ટ થઈને તેણે ત્યાં મેટા સાદે વારવાર ઘાષણા કરતાં આ પ્રમાણે કહ્યું કે હે દેવાનુપ્રિયે ! સાંભળેા, હું ચાર સેનાપતિ
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૩
૨૮૯