Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 260
________________ સુધર્મા સ્વામી કહે છે કે હે જ ખૂ ! શ્રમણ ભગવાન મહાવીરે કે જે આ સિદ્ધગતિ નામક સ્થાનને મેળવી ચૂકયા છે. આ સેાળમા જ્ઞાતાધ્યયનના આ પૂર્વે વણુ વેલા દ્રૌપદી દૃષ્ટાંત રૂપ ભાવ અર્થાં પ્રરૂપિત કર્યો છે. તે શ્રમણ ભગવાન મહાવીર વડે કહેવાએલા શ્રુત ઉપદેશ મુજબ જ તમને હું કહીરહ્યો છું. પ્રસૂ॰૩૬॥ શ્રી નૈનાચાર્ય ઘાસીલાલજી મહારાજ કૃતજ્ઞાતાસૂત્રની અનગારધર્મામૃતર્ષિણી વ્યાખ્યાનુ સેાળમું અધ્યયન સમાપ્ત ॥ ૧૬ ॥ નાવસે વ્યાપાર કરને વાલે વિણોંકા વર્ણન સત્તરમા અધ્યયનનો પ્રારભ — આકીર્ણ જાતિમાન ઘેાડાનુ સત્તરમું અધ્યયન પ્રારંભ :સેાળખું અધ્યયન પૂરૂં થઈ ગયું છે, હવે સત્તરમા અધ્યયનની શરૂઆત થાય છે. સેાળમા અધ્યયનમાં એ વાતનુ સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે કે દ્રૌપદીએ નાગશ્રીના ભવમાં કુત્સિત ( ખાટુ) દાન કર્યું આહાર મુનિરાજને આપ્યા હતા. તેમજ જ્યારે તે ઉત્પન્ન થઈ હતી ત્યારે તેણે નિદ્યાન ખંધ કર્યાં હતા. તેથી તેને મહાન અનની પ્રાપ્તિ થઇ હતી. હવે આ સત્તરમા અધ્યયનમાં એ વાત સ્પષ્ટ કરવામાં આવશે કે જે પેાતાની ઇન્દ્રિયાને વશમાં રાખતા નથી—તેએ અનર્થ લાગવે છે. એ જ વાતને સ્પષ્ટ કરતું સત્તરમાં અધ્યયનનું આ પહેલું સૂત્ર છે. હતું. કડવા તુંખાના સુકુમારિકાના ભવમાં નાવકે નિર્યામક કા દિગમૂઢ હોનેકા કથન નળ' મતે ! ત્યાર્િ ટીકા –( મતે !) હે ભદન્ત ! ( નફળ સમળેળ' મળવા માીરેન નાય સંપત્તેન ) જો શ્રમણુ ભગવાન મહાવીરે કે-જે સિદ્ધગતિ નામના સ્થાનને મેળવી ચૂકયા છે. શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૩ ૨૫૩

Loading...

Page Navigation
1 ... 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371