Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કરીને તેમને વિદાય કર્યા', ત્યારપછી તે કુંતીદેવી ત્યાંથી વિદાય મેળવીને જે ક્રિશા તરફથી આવ્યાં હતાં તે જ તરફ પાછાં રવાના થયાં. ॥ સૂત્ર ૨૭ II तपणं से कण्हे वासुदेवे इत्यादि || सूत्र २८ ॥
6
તા તે છેૢ વાયુરેવે ’ ઇત્યાદિ.
ટીકા (તĒ) ત્યારપછી (તે ન્હેં વાયુવેવે) તે કૃષ્ણ વાસુદેવે (ઝોડુ વિચ પુરિતે સર્વે ) કૌટુંબિક પુરુષાને ખેલાવ્યા (સાવિત્તા) એલાવીને ( વં વયાણી) તેમને આ પ્રમાણે કહ્યું કે—( ઇન્દ્ ાં તુક્રમે લેવાનુચિા ચાવતૢ ) હૈ દેવાનુપ્રિયા ! તમે દ્વારવતી નગરીમાં જાએ (ä ના વધુ સદ્દા ઘોરન' ઘોઘાવેતિ નાવ પiિતિ પદુમલા) ત્યાં પાંડુ રાજાની જેમ જ ઘાષણા કા એટલે કે પાંડુ રાજાએ જેમ દ્રૌપદીની શોધ કરવા માટેની દ્રવ્ય આપવાની ઘાષણા હસ્તિનાપુર નગરમાં કરાવી હતી તે પ્રમાણે જ ઘોષણા કરવા માટે કૃષ્ણ વાસુદેવે પેાતાના કૌટુબિક પુરુષોને આજ્ઞા કરી કે તેઓ પશુ દ્વારાવતી નગરીમાં આ પ્રમાણે જ ઘાષણા કરે. પેાતાના રાજાની આજ્ઞા પ્રમાણે તે લેાકેાએ દ્વારવતી નગરીમાં ધેાષણા કરી અને ઘાષણાનું કામ થઈ ગયું છે તેની ખબર પણુ કૃષ્ણે વાસુદેવની પાંસે પહાંચાડી દીધી. અહીં અવશિષ્ટ વર્ણન પાંડુ રાજાનું જેવું છે તે પ્રમાણે જ સમજી લેવું જોઇએ. એટલે કે ઘાષણા કર્યાં પછી પણ પાંડુ રાજાને દ્રૌપદી દેવીની કાઈ પણ જાતની ખબર કે સમાચાર મળ્યા નહિ તે પ્રમાણે કૃષ્ણ વાસુદેવને પણ કાઈ પણ સમાચારા ઘાષણા ખાદ મળ્યા નહિ. ( તળ) ત્યારે ( સે જે વાયુને અનચા 'તો તેકરાર ઓોદ્દે નાવ વિરૂ, મંગળ-જીર્ નાત્ર સમોસરણ ) એક દિવસની વાત છે કે તે કૃષ્ણ વાસુદેવ પેાતાના મહેલની અંદર રણવાસની સ્ત્રીઓની સાથે બેઠા હતા તે વખતે કચ્યુલ નામે નારઢ આકાશ માથી ઉતરીને ત્યાં
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩
૨૧૪